May 8, 2026
દેશ

મુંબઈમાં દીવાલ ધરાશયી ઘટના પગલે વડાપ્રધાન મોદીએ દુઃખ વ્યક્ત કર્યું, અસરગ્રસ્ત માટે સહાય જાહેર કરી

ચેમ્બુર વિસ્તારમાં દીવાલના ઘરાશાયી થવાને પગલે ૨૦ લોકોનાં મોત નીપજ્યાં છે.આ અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ  અકસ્માતને લઇને દુ:ખ વ્યક્ત કરતાં કહ્યું હતું કે ‘મુંબઈના ચેમ્બુર અને વિક્રોલીમાં દિવાલ ધરાશાયી થતાં લોકોના મોતથી હું દુ:ખી છું. મારી સંવેદનાઓ આ દુ:ખની ઘડીમાં શોક પામેલા પરિવારો સાથે છે. હું પ્રાર્થના કરું છું કે ઈજાગ્રસ્ત થયેલા લોકો જલ્દી સ્વસ્થ થાય.

વડા પ્રધાન મોદીએ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના સગાઓને વડા પ્રધાનના રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી ઘટનામાં મૃત્યુ પામનાર પ્રતેયક વ્યક્તિના પરિવારને  ૦૨ લાખ અને ઈજાગ્રસ્તોને ૫૦,૦૦૦ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી.

New up 01

Related posts

ચૂંટણીની જાહેર થયા બાદ પહેલીવાર પીએમ મોદી બંગાળમાં રેલી કરી મિથુન ચક્રવર્તી  મંચ પર જ ભાજપમાં જોડાઈ જતા રાજનીતિક ગરમાવો વધ્યો

Ahmedabad Samay

ધ કશ્મીર ફાઇલ દ્વારા કશ્મીરી પંડિતો પર ગુજરેલી સત્ય ઘટનાઓ ઉજાગર કરી લોકો સમક્ષ લાવી

Ahmedabad Samay

આરોગ્ય અને જીવન વીમા પોલિસીઓને ૧૮% ના સ્થાને ૦% જીએસટીની શ્રેણીમાં મૂકવામાં આવી

Ahmedabad Samay

કોરોનાએ ફરી ઉથલો માર્યો છે. ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં કોવિડ-૧૯ના કેસ વધ્યા

Ahmedabad Samay

‘દંગલ’માં બાળ કલાકાર તરીકેની અભિનેત્રી સુહાની ભટનાગરનું માત્ર ૧૯ વર્ષની વયે નિધન

Ahmedabad Samay

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે નવા સંસદ ભવનનું ઉદ્ધાટન કર્યું.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો