May 7, 2026
દેશ

મુંબઈના ચેમ્બુરમાં બનેલી દુઃખદ ઘટના બદલ અમોલ ધબડગે એ દુઃખ વ્યક્ત કર્યું.

મુંબઈમાં બનેલ દુઃખદ ઘટના બદલ છત્રપતિ શિવાજી રાજે ચેરીટેબલ ટ્રસ્ટના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અમોલ ધબડગે એ દુઃખ વ્યક્ત કર્યું અને સરકારે કરેલ સહાય બદલ આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે.

“મુંબઇમાં મુશળધાર વરસાદના કારણે ચેમ્બુર અને વિકરોળી વિસ્તારમાં આશરે ૨૩ લોકો મૃત્યુ પામ્યા છે. જેનું અમને ઘણું દુઃખ છે માં ભવાની તેમની આત્માને શાંતિ આપે અને તેમના પરિવારને આ દુઃખમાંથી ઉભરવાની શક્તિ આપે તેવી ઈશ્વરને પ્રાર્થના છે.

આ દુઃખદ ઘટનામાં સરકાર દ્વારા તુરત સહાય આપવા બદલ હૃદયપૂર્વક છત્રપતિ શિવાજી રાજે ચેરીટેબલ ટ્રસ્ટ અને હું અમોલ ધબડગે (રાષ્ટ્રીય અધ્યક્ષ) આભારી છીએ.”

New up 01

Related posts

૦૪ ઓક્ટોબરથી એમેઝોન લાવી રહ્યુ છે એમેઝોન ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલ સેલ.

Ahmedabad Samay

ચોરમાં માણસાઈ જાગી, નેતાઓમાં ક્યારે, ચોર ને ખબર પડી કે કોરોના વેકસીન છે તો માફી માંગી વેકસીન પરત કરી

Ahmedabad Samay

Delhi NCR સહિત ઉત્તર ભારતમાં ભૂકંપના આચક અનુભવાય.

Ahmedabad Samay

જમ્‍મુ અને કાશ્‍મીરના નૌગામમાં પોલીસ સ્‍ટેશન પરિસર પાસે થયો એક મોટો વિસ્‍ફોટ

Ahmedabad Samay

બેંક ઓફ બરોડા કર્મચારીઓના એક વર્ગ માટે કાયમી વર્ક ફ્રોમ હોમની નીતિ અપનાવવા પર વિચાર કરી રહી છે.

Ahmedabad Samay

ઓલમ્પિક:કુસ્તીબાજ પ્રિયા મલિકે વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં સુવર્ણચંદ્રક જીત્યો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો