June 22, 2026
દેશ

મુંબઈના ચેમ્બુરમાં બનેલી દુઃખદ ઘટના બદલ અમોલ ધબડગે એ દુઃખ વ્યક્ત કર્યું.

મુંબઈમાં બનેલ દુઃખદ ઘટના બદલ છત્રપતિ શિવાજી રાજે ચેરીટેબલ ટ્રસ્ટના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અમોલ ધબડગે એ દુઃખ વ્યક્ત કર્યું અને સરકારે કરેલ સહાય બદલ આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે.

“મુંબઇમાં મુશળધાર વરસાદના કારણે ચેમ્બુર અને વિકરોળી વિસ્તારમાં આશરે ૨૩ લોકો મૃત્યુ પામ્યા છે. જેનું અમને ઘણું દુઃખ છે માં ભવાની તેમની આત્માને શાંતિ આપે અને તેમના પરિવારને આ દુઃખમાંથી ઉભરવાની શક્તિ આપે તેવી ઈશ્વરને પ્રાર્થના છે.

આ દુઃખદ ઘટનામાં સરકાર દ્વારા તુરત સહાય આપવા બદલ હૃદયપૂર્વક છત્રપતિ શિવાજી રાજે ચેરીટેબલ ટ્રસ્ટ અને હું અમોલ ધબડગે (રાષ્ટ્રીય અધ્યક્ષ) આભારી છીએ.”

New up 01

Related posts

આંધ્ર પ્રદેશના વિશાખપટ્ટનમ આ ઝેરી વાયુ લીકેજ થતા ૧૦ ના મોત, અનેક ની હાલત ગંભીર

Ahmedabad Samay

ગુરુવારથી દુબઈમાં ફસાયેલા ભારતીયો ને પાછા લવાશે.

Ahmedabad Samay

લોકસભામાં હિંદુઓ પર કરેલા નિવેદનથી PM મોદી અને અમિતશાહ થયા ભારે ગુસ્સે

Ahmedabad Samay

બિહારનીમાં એનડીએ એ સંપૂર્ણ બહુમતી સાથે મેળવી જીત, ૧૨૨ થી વધારે સીટ મેળવી

Ahmedabad Samay

વડાપ્રધાન મોદીની પંજાબ મુલાકાત દરમિયાન સુરક્ષામાં મોટી ખામી

Ahmedabad Samay

ભારતીય સૈનિકો નો પાક.ને વળતો જવાબ, પાકિસ્તાન ની ૦૪ ચોકી ફૂંકીમાંરી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો