March 25, 2025
દેશ

મુંબઈના ચેમ્બુરમાં બનેલી દુઃખદ ઘટના બદલ અમોલ ધબડગે એ દુઃખ વ્યક્ત કર્યું.

મુંબઈમાં બનેલ દુઃખદ ઘટના બદલ છત્રપતિ શિવાજી રાજે ચેરીટેબલ ટ્રસ્ટના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અમોલ ધબડગે એ દુઃખ વ્યક્ત કર્યું અને સરકારે કરેલ સહાય બદલ આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે.

“મુંબઇમાં મુશળધાર વરસાદના કારણે ચેમ્બુર અને વિકરોળી વિસ્તારમાં આશરે ૨૩ લોકો મૃત્યુ પામ્યા છે. જેનું અમને ઘણું દુઃખ છે માં ભવાની તેમની આત્માને શાંતિ આપે અને તેમના પરિવારને આ દુઃખમાંથી ઉભરવાની શક્તિ આપે તેવી ઈશ્વરને પ્રાર્થના છે.

આ દુઃખદ ઘટનામાં સરકાર દ્વારા તુરત સહાય આપવા બદલ હૃદયપૂર્વક છત્રપતિ શિવાજી રાજે ચેરીટેબલ ટ્રસ્ટ અને હું અમોલ ધબડગે (રાષ્ટ્રીય અધ્યક્ષ) આભારી છીએ.”

New up 01

Related posts

સરકાર દ્વારા ફેર કેપ નાબૂદ કરતાજ હવાઇ ભાડામાં ધરખમ ઘટાડો

Ahmedabad Samay

બ્રિટનની સ્કૂલમાં હિન્દૂ ધર્મનું ખોટું અર્થઘટન કરતો પાઠ : હિન્દૂ સંગઠનના વિરોધ બાદ સંચાલકોએ માફી માંગી : બુકમાંથી ચેપટર દૂર કરાયું

Ahmedabad Samay

ઓટીટી પર લાંબા સમયથી રાહ જોઈ રહેલ વેબ સીરીયલો હવે ટૂંક સમયમાં રીલીઝ થશે

Ahmedabad Samay

ડેલ્ટા વેરિયન્ટના સાત કેસ સામે આવતા ચિંતા વધી

Ahmedabad Samay

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)એ ચૂંટણી પંચને ઈલેક્ટોરલ બોન્ડનો ડેટા સોંપ્યો

Ahmedabad Samay

હિમાચલ પ્રદેશના સિરમૌર જિલ્લામાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલન, હાઇવે માર્ગ આખું તૂટી પડ્યો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો