June 23, 2026
દેશ

મુંબઈમાં મુશળધાર વરસાદે ૨૩ના ભોગ લીધા

મુંબઈમાં મૂસળધાર વરસાદના કારણે થયુ ભૂસખલન, ભૂસ્ખલનના કારણે મરનારા લોકોની સંખ્યા વધીને 23 થઈ ગઈ છે. શહેરના ચેમ્બુરમાં દિવાલ ધસી પડતા અને વિક્રોલીમાં મકાન ધરાશાયી થવાના કારણે લગભગ 23 લોકોના મોત થયા છે. આ બંને જગ્યાએ હાલમાં રાહત અને બચાવ કાર્ય ચાલુ છે.

ભારે વરસાદના લીધે ચેમ્બૂરના વાસી નાકા વિસ્તારમાં લેંડ સ્લાઇડ થયું છે. તેની ચપેટમાં 4-5 આવી ગયા છે અને ઘણા લોકો કાળમાળ નીચે દબાઇ ગયા છે. ઘટના બાદ રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરવામાં આવ્યા છે. એનડીઆરએફની ટીમે 11 લાશોને કાટમાળ નીચેથી કાઢી છે. તેમાં એક મહિલાની બોડી પણ સામેલ છે.

New up 01

Related posts

સત્રમાં સરકાર એક મોટો ટેક્‍સ ફેરફાર રજૂ કરવા જઈ રહી છે, જે ડાયરેક્‍ટ સિગારેટ, પાન મસાલા અને ગુટખા જેવી પ્રોડક્‍ટ્‍સ સાથે જોડાયેલો હશે

Ahmedabad Samay

PM મોદીએ વિશ્વની સૌથી ઉંચી પ્રભુ શ્રી રામની ૭૭ ફૂટ ઊંચી અને કાંસ્ય ધાતુથી નિર્મિત પ્રતિમાંનુ અનાવરણ કર્યું

Ahmedabad Samay

કેદારનાથ : હેલિકોપ્‍ટર ક્રેશ ની મોટી દુર્ઘટના બની, દુર્ઘટનામાં ભાવનગરની ૩ યુવતીઓ સહિત ૭ ના મોત

Ahmedabad Samay

લવ જેહાદ ‘ મામલે ઉત્તર પ્રદેશ કેબિનેટમાં કડક કાયદો પસાર

Ahmedabad Samay

૯૫ વર્ષીય વૃદ્ધ માતાઓ એ રામ મંદિર નિર્માણ માટે આપી પોતાની પેન્શન

Ahmedabad Samay

ઇન્ટિગ્રેટેડ સ્પોર્ટ્સ પોલિસી’ હેઠળ એશિયન ગેમ્સ ગોલ્ડ મેડલિસ્ટ હિમા દાસ આસામ પોલીસમાં ડીએસપી પદે નિયુક્ત

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો