March 25, 2025
દેશ

મુંબઈમાં દીવાલ ધરાશયી ઘટના પગલે વડાપ્રધાન મોદીએ દુઃખ વ્યક્ત કર્યું, અસરગ્રસ્ત માટે સહાય જાહેર કરી

ચેમ્બુર વિસ્તારમાં દીવાલના ઘરાશાયી થવાને પગલે ૨૦ લોકોનાં મોત નીપજ્યાં છે.આ અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ  અકસ્માતને લઇને દુ:ખ વ્યક્ત કરતાં કહ્યું હતું કે ‘મુંબઈના ચેમ્બુર અને વિક્રોલીમાં દિવાલ ધરાશાયી થતાં લોકોના મોતથી હું દુ:ખી છું. મારી સંવેદનાઓ આ દુ:ખની ઘડીમાં શોક પામેલા પરિવારો સાથે છે. હું પ્રાર્થના કરું છું કે ઈજાગ્રસ્ત થયેલા લોકો જલ્દી સ્વસ્થ થાય.

વડા પ્રધાન મોદીએ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના સગાઓને વડા પ્રધાનના રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી ઘટનામાં મૃત્યુ પામનાર પ્રતેયક વ્યક્તિના પરિવારને  ૦૨ લાખ અને ઈજાગ્રસ્તોને ૫૦,૦૦૦ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી.

New up 01

Related posts

હવે મોતિયાના દરેક દર્દીને સર્જરી કરાવવાની જરૂર નહીં પડે

Ahmedabad Samay

આરએસએસ દેશને હિન્દુ રાષ્ટ્ર પણ બનાવવા માગે છે :SGPC(શિરોમણી ગુરૂદ્વારા પ્રબંધક કમીટી)

Ahmedabad Samay

શ્રીલંકા પ્રવાસ માટે શિખર ધવનને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો

Ahmedabad Samay

૭૨ વર્ષની ઉંમરે પંકજ ઉઘાસે લીધા અંતિમ શ્વાસ, ફિલ્મ જગતમાં અને ચાહકોમાં શોકનો માહોલ

Ahmedabad Samay

ઈલેક્‍ટોરલ બોન્‍ડ પર સુપ્રીમ કોર્ટે મહત્‍વનો નિર્ણય સંભળાવ્‍યો, અનામી ચૂંટણી બોન્‍ડ માહિતીના અધિકાર અને કલમ ૧૯(૧) (A)નું ઉલ્લંઘન છે

Ahmedabad Samay

હોકી ટીમ ઓલિમ્પિકમાં ચંદ્રક માટે ટોચની દાવેદાર: તુષાર ખાંડેકર

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો