March 23, 2026
દેશ

મુંબઈમાં દીવાલ ધરાશયી ઘટના પગલે વડાપ્રધાન મોદીએ દુઃખ વ્યક્ત કર્યું, અસરગ્રસ્ત માટે સહાય જાહેર કરી

ચેમ્બુર વિસ્તારમાં દીવાલના ઘરાશાયી થવાને પગલે ૨૦ લોકોનાં મોત નીપજ્યાં છે.આ અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ  અકસ્માતને લઇને દુ:ખ વ્યક્ત કરતાં કહ્યું હતું કે ‘મુંબઈના ચેમ્બુર અને વિક્રોલીમાં દિવાલ ધરાશાયી થતાં લોકોના મોતથી હું દુ:ખી છું. મારી સંવેદનાઓ આ દુ:ખની ઘડીમાં શોક પામેલા પરિવારો સાથે છે. હું પ્રાર્થના કરું છું કે ઈજાગ્રસ્ત થયેલા લોકો જલ્દી સ્વસ્થ થાય.

વડા પ્રધાન મોદીએ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના સગાઓને વડા પ્રધાનના રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી ઘટનામાં મૃત્યુ પામનાર પ્રતેયક વ્યક્તિના પરિવારને  ૦૨ લાખ અને ઈજાગ્રસ્તોને ૫૦,૦૦૦ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી.

New up 01

Related posts

લદ્દાખની ગલવાન ઘાટીમાં ભારત – ચીન સૈનિકો વચ્ચે હિંસક અથડામણ

Ahmedabad Samay

યુપીના મુખ્ય મંત્રી યોગી અદિત્યનાથનો ડંકો અમેરિકામાં વાગ્યો, અમેરિકામાં યોગી મોડલ ચર્ચામાં

Ahmedabad Samay

સંજય દત્ત ઉજ્જૈનના વિશ્વપ્રસિદ્ધ શ્રી મહાકાલેશ્વર મંદિર પહોંચ્યા. તેમણે બાબા મહાકાલની ભસ્મ આરતીમાં ભાગ લીધો

Ahmedabad Samay

PM મોદીએ વિશ્વની સૌથી ઉંચી પ્રભુ શ્રી રામની ૭૭ ફૂટ ઊંચી અને કાંસ્ય ધાતુથી નિર્મિત પ્રતિમાંનુ અનાવરણ કર્યું

Ahmedabad Samay

‘વિદેશ જઈને દેશની ટીકા કરવાની રાહુલ ગાંધીની આદત’, જયશંકરે કહ્યું- 2024નું પરિણામ તો એ જ આવશે

Ahmedabad Samay

૦૪ જેટલી નેશનલ બેંકના બદલાશે IFSC કોડ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો