March 23, 2026
દેશ

મુંબઈના ચેમ્બુરમાં બનેલી દુઃખદ ઘટના બદલ અમોલ ધબડગે એ દુઃખ વ્યક્ત કર્યું.

મુંબઈમાં બનેલ દુઃખદ ઘટના બદલ છત્રપતિ શિવાજી રાજે ચેરીટેબલ ટ્રસ્ટના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અમોલ ધબડગે એ દુઃખ વ્યક્ત કર્યું અને સરકારે કરેલ સહાય બદલ આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે.

“મુંબઇમાં મુશળધાર વરસાદના કારણે ચેમ્બુર અને વિકરોળી વિસ્તારમાં આશરે ૨૩ લોકો મૃત્યુ પામ્યા છે. જેનું અમને ઘણું દુઃખ છે માં ભવાની તેમની આત્માને શાંતિ આપે અને તેમના પરિવારને આ દુઃખમાંથી ઉભરવાની શક્તિ આપે તેવી ઈશ્વરને પ્રાર્થના છે.

આ દુઃખદ ઘટનામાં સરકાર દ્વારા તુરત સહાય આપવા બદલ હૃદયપૂર્વક છત્રપતિ શિવાજી રાજે ચેરીટેબલ ટ્રસ્ટ અને હું અમોલ ધબડગે (રાષ્ટ્રીય અધ્યક્ષ) આભારી છીએ.”

New up 01

Related posts

‘વિદેશ જઈને દેશની ટીકા કરવાની રાહુલ ગાંધીની આદત’, જયશંકરે કહ્યું- 2024નું પરિણામ તો એ જ આવશે

Ahmedabad Samay

પુલવામાના મુખ્ય આરોપી લંબુ ઉર્ફે અદનાન સહિત બે આતંકીઓને ઠાર મારવામાં આવ્યા

Ahmedabad Samay

ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં ધર્મ પરિવર્તન ન કરવા પર નિધિ ગુપ્તાની હત્‍યા કરવામાં આવી.

Ahmedabad Samay

બજેટમાં શુ થયું સસ્તું અને મોંઘુ

Ahmedabad Samay

શ્રીલંકા સામે એશિયા કપ 2023ની ફાઇનલમાં ભારતે શાનદાર જીત મેળવી

Ahmedabad Samay

બજેટ હાઇલાઇટ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો