June 24, 2026
ગુજરાત

અખંડ રાષ્ટ્ર હિન્દૂ સેના દ્વારા છબીલા હનુમાન મંદિર સરસપુર ખાતે “અખંડ રામાયણ પાઠ” નું આયોજન કરાયું

છબીલા હનુમાન મંદિર સરસપુર” ખાતે અખંડ રાષ્ટ્રીય હિન્દૂ સેના ના સલાહકાર મંત્રી મુકેશ રાઠોડ જી દ્વારા “અખંડ રામાયણ પાઠ” નું ધાર્મિક ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું,

આ ધાર્મિક કાર્યક્રમમાં રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી આર પી સિંહ બઘેલ સાથે અમદાવાદ શહેર અધ્યક્ષ દેવેન્દ્રસિંહ કુશવાહ , ઇન્ડિયા કોલોની વોર્ડ અધ્યક્ષ અરવિંદસિંહ , પ્રભારી દેશરાજ સિંહ , ઉપાધ્યક્ષ સંદીપ સિંહ ભદોરિયા, મંત્રી રિંકુ સિકરવાર દીપુ સિંહ તોમર , પ્રભાકર માને અને સમસ્ત પદાધિકારીઓ હાજર રહી રામાયણ નું શ્રવણ કર્યું હતું.

નમન કરતા સૌ દ્વારા પ્રાર્થના કરવામાં આવી હતી “ભગવાન શ્રી રામ ના આશીર્વાદ કૃપા થી ભારત વર્ષ થી.કોરોના મહામારી દૂર થઈ લોકો જીવન ફરીથી સુખમય થાય”

New up 01

Related posts

ઉત્તર ભારતીય વિકાસ પરિષદ દ્વારા રક્તદાન શિબિર યોજાયું કરાયું

Ahmedabad Samay

ઉમંગ સેવા ટ્રસ્ટ પરિવર્તન એનજીઓ અને એઇડ્સ કંટ્રોલ સોસાયટી દ્વારા એચઆઇવી પોઝિટિવ બાળકો માટે પ્રોગ્રામ કરવામાં આવ્યું

Ahmedabad Samay

Ahmedabad Samay

હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહીને ધ્યાને લઈ ખેડૂત મિત્રોએ કાળજી લેવા અનુરોધ

Ahmedabad Samay

NSUI દ્વારા RTE માં ખોટા પુરાવા આપી પ્રવેશ મેળવેલ લોકો સામે તપાસ કરવા આવેદનપત્ર અપાયું

Ahmedabad Samay

પંજાબ અને હરિયાણા ખેડૂત આંદોલનના કારણે ગુજરાતમાં ગેરકાયદેસર દારૂના પ્રવાહને અસર થઈ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો