May 10, 2026
ગુજરાત

અખંડ રાષ્ટ્ર હિન્દૂ સેના દ્વારા છબીલા હનુમાન મંદિર સરસપુર ખાતે “અખંડ રામાયણ પાઠ” નું આયોજન કરાયું

છબીલા હનુમાન મંદિર સરસપુર” ખાતે અખંડ રાષ્ટ્રીય હિન્દૂ સેના ના સલાહકાર મંત્રી મુકેશ રાઠોડ જી દ્વારા “અખંડ રામાયણ પાઠ” નું ધાર્મિક ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું,

આ ધાર્મિક કાર્યક્રમમાં રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી આર પી સિંહ બઘેલ સાથે અમદાવાદ શહેર અધ્યક્ષ દેવેન્દ્રસિંહ કુશવાહ , ઇન્ડિયા કોલોની વોર્ડ અધ્યક્ષ અરવિંદસિંહ , પ્રભારી દેશરાજ સિંહ , ઉપાધ્યક્ષ સંદીપ સિંહ ભદોરિયા, મંત્રી રિંકુ સિકરવાર દીપુ સિંહ તોમર , પ્રભાકર માને અને સમસ્ત પદાધિકારીઓ હાજર રહી રામાયણ નું શ્રવણ કર્યું હતું.

નમન કરતા સૌ દ્વારા પ્રાર્થના કરવામાં આવી હતી “ભગવાન શ્રી રામ ના આશીર્વાદ કૃપા થી ભારત વર્ષ થી.કોરોના મહામારી દૂર થઈ લોકો જીવન ફરીથી સુખમય થાય”

New up 01

Related posts

હે! ગણપતિ દાદા, તમે સર્જન કર્યું હતું, તો અમે શા માટે વિસર્જન કરીએ છીએ ?: હાર્દિક હુંડિયા

Ahmedabad Samay

Ahmedabad Samay

આખુ દેશ શોકમાં ડુબ્યુ,વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીના માતા હીરાબા મોદીનું ૧૦૦ વર્ષની વયે અવસાન પામ્યા

Ahmedabad Samay

અમદાવાદ: આગામી 5 દિવસ ભારે પવન, ગાજવીજ સાથે માવઠું પડવાની આગાહી, જાણો કયાં વિસ્તારમાં પડશે કમોસમી વરસાદ?

Ahmedabad Samay

આર્મી જવાન રાઘવેન્દ્રસિંહ તોમરનું ભવ્ય સ્વાગ કરાયું

Ahmedabad Samay

તરછોડાયેલા સ્મિતના પિતાની થઇ ઓળખ,પોલીસને ૨૦ કલાકે મળી મોટી સફળતા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો