March 25, 2026
ગુજરાત

અખંડ રાષ્ટ્ર હિન્દૂ સેના દ્વારા છબીલા હનુમાન મંદિર સરસપુર ખાતે “અખંડ રામાયણ પાઠ” નું આયોજન કરાયું

છબીલા હનુમાન મંદિર સરસપુર” ખાતે અખંડ રાષ્ટ્રીય હિન્દૂ સેના ના સલાહકાર મંત્રી મુકેશ રાઠોડ જી દ્વારા “અખંડ રામાયણ પાઠ” નું ધાર્મિક ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું,

આ ધાર્મિક કાર્યક્રમમાં રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી આર પી સિંહ બઘેલ સાથે અમદાવાદ શહેર અધ્યક્ષ દેવેન્દ્રસિંહ કુશવાહ , ઇન્ડિયા કોલોની વોર્ડ અધ્યક્ષ અરવિંદસિંહ , પ્રભારી દેશરાજ સિંહ , ઉપાધ્યક્ષ સંદીપ સિંહ ભદોરિયા, મંત્રી રિંકુ સિકરવાર દીપુ સિંહ તોમર , પ્રભાકર માને અને સમસ્ત પદાધિકારીઓ હાજર રહી રામાયણ નું શ્રવણ કર્યું હતું.

નમન કરતા સૌ દ્વારા પ્રાર્થના કરવામાં આવી હતી “ભગવાન શ્રી રામ ના આશીર્વાદ કૃપા થી ભારત વર્ષ થી.કોરોના મહામારી દૂર થઈ લોકો જીવન ફરીથી સુખમય થાય”

New up 01

Related posts

ગાંધીનગર – શિક્ષણ મંત્રીએ ધોરણ 12 સાયન્સમાં પાસ થનાર વિદ્યાર્થીઓને આપી શુભકામનાઓ, સફળ ન થનારને વિદ્યાર્થીઓને આપ્યો આ મેસેજ

Ahmedabad Samay

જીટીયુ અને ઈન્ફોસીસ વચ્ચે ઈમર્જિંગ ટેક્નોલોજી ક્ષેત્રના 12000 કોર્સ અંતર્ગત એમઓયુ કરાયા

Ahmedabad Samay

NSUI દ્વારા RTE માં ખોટા પુરાવા આપી પ્રવેશ મેળવેલ લોકો સામે તપાસ કરવા આવેદનપત્ર અપાયું

Ahmedabad Samay

અમદાવાદ – હેલિકોપ્ટરમાં બેસીને ફરીથી જોય રાઈડનો આનંદ માણી શકાશે, આ તારીખથી શરુ થશે આ સર્વિસ

Ahmedabad Samay

સોમવાર બાદ ચોમાસાની આગાહી

Ahmedabad Samay

અમદાવાદના યુવા એન્જિનિયર કેશવકાંત શર્માએ એક અનોખું ડ્રોન વિકસાવ્યું , જે દુશ્મનો પર ગ્રેનેડ ફેંકીને સુરક્ષિત રીતે પાછું ફરી શકે છે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો