February 5, 2026
ગુજરાત

અખંડ રાષ્ટ્ર હિન્દૂ સેના દ્વારા છબીલા હનુમાન મંદિર સરસપુર ખાતે “અખંડ રામાયણ પાઠ” નું આયોજન કરાયું

છબીલા હનુમાન મંદિર સરસપુર” ખાતે અખંડ રાષ્ટ્રીય હિન્દૂ સેના ના સલાહકાર મંત્રી મુકેશ રાઠોડ જી દ્વારા “અખંડ રામાયણ પાઠ” નું ધાર્મિક ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું,

આ ધાર્મિક કાર્યક્રમમાં રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી આર પી સિંહ બઘેલ સાથે અમદાવાદ શહેર અધ્યક્ષ દેવેન્દ્રસિંહ કુશવાહ , ઇન્ડિયા કોલોની વોર્ડ અધ્યક્ષ અરવિંદસિંહ , પ્રભારી દેશરાજ સિંહ , ઉપાધ્યક્ષ સંદીપ સિંહ ભદોરિયા, મંત્રી રિંકુ સિકરવાર દીપુ સિંહ તોમર , પ્રભાકર માને અને સમસ્ત પદાધિકારીઓ હાજર રહી રામાયણ નું શ્રવણ કર્યું હતું.

નમન કરતા સૌ દ્વારા પ્રાર્થના કરવામાં આવી હતી “ભગવાન શ્રી રામ ના આશીર્વાદ કૃપા થી ભારત વર્ષ થી.કોરોના મહામારી દૂર થઈ લોકો જીવન ફરીથી સુખમય થાય”

New up 01

Related posts

અમદાવાદ – કોર્પોરેશન દ્વારા બીઆરટીએ રુટ પરના વાહનો તેમજ દબાણો દૂર કરી રસ્તો ખુલ્લો કરાયો

Ahmedabad Samay

બપોરે અમદાવાદની સ્કૂલોને મળી બ્લાસ્ટની ધમકી,ધમકીને પગલે વિદ્યાર્થીઓને શાળામાંથી રજા આપી દેવાઈ

Ahmedabad Samay

વડોદરામાં લવ જેહાદનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે

Ahmedabad Samay

વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના મોટા માથાના નેતાઓએ ચૂંટણી લડવા કહી દીધું “ના”

Ahmedabad Samay

મધુવન ગ્લોરીમાં કાર્યભાર માટે નવી કમિટી રચાઇ

Ahmedabad Samay

અમદાવાદમાં છેલ્લા બે દિવસમાં ૭૦ જેટલા આગના બનાવો બન્યાં

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો