May 10, 2026
દેશ

બદ્રીનાથ મંદિર પરિસરમાં ૧૫ યુવકે નમાજ અદા કરી, ઉત્તરાખંડમાં તણાવનો માહોલ

મંદિરમાં નમાજ અદા કરવાની બીજી ઘટના આવી સામે, બદ્રીનાથ મંદિરમાં ઇદ ના તહેવારે પરિસરમાં નમાજ અદા કરી,આ અગાઉ પણ એક મંદિર માં એક મુસ્લિમ યુવકે મંદિર પરિસરમા નમાજ અદા કરી હતી.

બદ્રીનાથ મંદિર પરિસરમાં મુસ્લિમ યુવકોએ કથિત નમાજ અદા કરતા  વિડિઓ વાયરલ થયેલો તે જોઈને ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં તનાવનો માહોલ જોવા મળી રહ્યો હતો. ઈદ તહેવાર નિમિત્તે મંદિર પરિસરમાં નમાજ અદા કરતા જોવા મળેલા 15 મુસ્લિમો વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

આ બીજી ઘટના છે જે હિન્દુઓના ધર્મને ઠેસ પહોંચાળી  છે,

શુ હિન્દુઓ ને ચેલેન્જ અપાઇ રહ્યું છે ?

શુ હિન્દુ ધર્મના રક્ષકો અને આ ચલાઇ લેવું જોઈએ ?

આપનો જવાબ કૉમેટમાં લખી અમને જણાવશો.

New up 01

 

 

Related posts

હુમલાનો માસ્ટરમાઇન્ડ પાકિસ્તાન આર્મીના ચીફ જનરલ અસીમ મુનીર હોવાનો ગંભીર આક્ષેપ લગાવવામાં, હુમલામાં પ્રતિબંધિત આતંકી સંગઠનો લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદનો ઉપયોગ કરવામાં આવ્યો આવી રહ્યો,

Ahmedabad Samay

બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસની કારમી હાર બાદ બંગાળના રાજકારણમાં હાઈ-વોલ્ટેજ ડ્રામા શરૂ, દીદીને રાજીનામું આપવું નથી

Ahmedabad Samay

ભારતીય હવામાન વિભાગે 9 મે 2026ના રોજ ઉત્તર પ્રદેશ સહિત દેશના અનેક રાજ્યોમાં કુદરતી આફતની ચેતવણી આપી

Ahmedabad Samay

નક્સલિયો સાથેની અથડામણમાં 22 જવાનો શહિદ ,હુમલાને લઈને અમિત શાહે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી

Ahmedabad Samay

ઝુબીન ગર્ગનું શુક્રવારે સિંગાપોરમાં સ્‍કુબા ડાઇવિંગ અકસ્‍માત બાદ નિધન થયું,જુવો તેનો અંતિમ વીડિયો

Ahmedabad Samay

ઇન્કમટેક્સ વિભાગ દ્વારા આજથી નવું પોર્ટલ કાર્યરત કરાશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો