March 24, 2026
દેશ

બદ્રીનાથ મંદિર પરિસરમાં ૧૫ યુવકે નમાજ અદા કરી, ઉત્તરાખંડમાં તણાવનો માહોલ

મંદિરમાં નમાજ અદા કરવાની બીજી ઘટના આવી સામે, બદ્રીનાથ મંદિરમાં ઇદ ના તહેવારે પરિસરમાં નમાજ અદા કરી,આ અગાઉ પણ એક મંદિર માં એક મુસ્લિમ યુવકે મંદિર પરિસરમા નમાજ અદા કરી હતી.

બદ્રીનાથ મંદિર પરિસરમાં મુસ્લિમ યુવકોએ કથિત નમાજ અદા કરતા  વિડિઓ વાયરલ થયેલો તે જોઈને ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં તનાવનો માહોલ જોવા મળી રહ્યો હતો. ઈદ તહેવાર નિમિત્તે મંદિર પરિસરમાં નમાજ અદા કરતા જોવા મળેલા 15 મુસ્લિમો વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

આ બીજી ઘટના છે જે હિન્દુઓના ધર્મને ઠેસ પહોંચાળી  છે,

શુ હિન્દુઓ ને ચેલેન્જ અપાઇ રહ્યું છે ?

શુ હિન્દુ ધર્મના રક્ષકો અને આ ચલાઇ લેવું જોઈએ ?

આપનો જવાબ કૉમેટમાં લખી અમને જણાવશો.

New up 01

 

 

Related posts

બાંગ્લાદેશમાં હિન્દુઓના મંદિર બહાર પ્લાસ્ટીકની થેલીમાં ગૌમાંસ ભરીને લટકાવી દીધું હતું

Ahmedabad Samay

વધુ ત્રણ મહિના બેન્કના હપ્તા માફ.

Ahmedabad Samay

ફરીદાબાદ આતંકવાદી મોડ્‍યુલમાં સામેલ એક કટ્ટરપંથી મહિલા ડો. શાહીન શાહિદ છેલ્‍લા બે વર્ષથી વિસ્‍ફોટકો એકત્રિત કરી રહી હતી

Ahmedabad Samay

ગેંગસ્ટર વિકાસ દુબેની ગેમ ઓવર, કાનપુરમાં એન્કાઉન્ટર માં વિકાસ ઠાર

Ahmedabad Samay

કેન્દ્રની મોદી સરકારે દેશમાં નાગરિકતા સંશોધન કાયદો (CAA) લાગુ કરવા માટે નોટિફિકેશન બહાર પાડ્યું

Ahmedabad Samay

મોદી સરકાર પાકિસ્‍તાનને પાઠ ભણાવવા માટે ચોક્કસપણે ત્રણ વિકલ્‍પો વિશે વિચારશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો