May 10, 2026
દેશ

બદ્રીનાથ મંદિર પરિસરમાં ૧૫ યુવકે નમાજ અદા કરી, ઉત્તરાખંડમાં તણાવનો માહોલ

મંદિરમાં નમાજ અદા કરવાની બીજી ઘટના આવી સામે, બદ્રીનાથ મંદિરમાં ઇદ ના તહેવારે પરિસરમાં નમાજ અદા કરી,આ અગાઉ પણ એક મંદિર માં એક મુસ્લિમ યુવકે મંદિર પરિસરમા નમાજ અદા કરી હતી.

બદ્રીનાથ મંદિર પરિસરમાં મુસ્લિમ યુવકોએ કથિત નમાજ અદા કરતા  વિડિઓ વાયરલ થયેલો તે જોઈને ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં તનાવનો માહોલ જોવા મળી રહ્યો હતો. ઈદ તહેવાર નિમિત્તે મંદિર પરિસરમાં નમાજ અદા કરતા જોવા મળેલા 15 મુસ્લિમો વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

આ બીજી ઘટના છે જે હિન્દુઓના ધર્મને ઠેસ પહોંચાળી  છે,

શુ હિન્દુઓ ને ચેલેન્જ અપાઇ રહ્યું છે ?

શુ હિન્દુ ધર્મના રક્ષકો અને આ ચલાઇ લેવું જોઈએ ?

આપનો જવાબ કૉમેટમાં લખી અમને જણાવશો.

New up 01

 

 

Related posts

સમાનતા ફાઉન્ડેશન-ગુજરાત સંસ્થા દ્વારા ઈસકોન ચાર રસ્તા ખાતે ‘ઇન્ટરનેશનલ મેન્સ ડે’ ની ઉજવણી કરવામાં આવી

Ahmedabad Samay

તેલંગાણામાં ૦૬ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરી હત્યા કરનાર આરોપીને માટે મંત્રીએ કહ્યુ કે અમે આરોપીને જલ્દી શોધીશુ અને તેનું એન્કાઉન્ટર કરી દઇશું.

Ahmedabad Samay

મુંબઈના ચેમ્બુરમાં બનેલી દુઃખદ ઘટના બદલ અમોલ ધબડગે એ દુઃખ વ્યક્ત કર્યું.

Ahmedabad Samay

વોટ્સએપના સર્વર હેક થયાની ભીતિ

Ahmedabad Samay

રાહુલ ગાંધીને લોકસભા સાંસદ તરીકે ગેરલાયક ઠેરવ્‍યા બાદ શુક્રવારે સાંજે રાષ્ટ્રીય રાજધાનીમાં કોંગ્રેસના નેતાઓની બેઠક મળી

Ahmedabad Samay

બેંગલુરુ-આસામ કામાખ્યા એક્સપ્રેસ ટ્રેન પટરી પરથી ઉતરી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો