June 24, 2026
દેશ

બદ્રીનાથ મંદિર પરિસરમાં ૧૫ યુવકે નમાજ અદા કરી, ઉત્તરાખંડમાં તણાવનો માહોલ

મંદિરમાં નમાજ અદા કરવાની બીજી ઘટના આવી સામે, બદ્રીનાથ મંદિરમાં ઇદ ના તહેવારે પરિસરમાં નમાજ અદા કરી,આ અગાઉ પણ એક મંદિર માં એક મુસ્લિમ યુવકે મંદિર પરિસરમા નમાજ અદા કરી હતી.

બદ્રીનાથ મંદિર પરિસરમાં મુસ્લિમ યુવકોએ કથિત નમાજ અદા કરતા  વિડિઓ વાયરલ થયેલો તે જોઈને ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં તનાવનો માહોલ જોવા મળી રહ્યો હતો. ઈદ તહેવાર નિમિત્તે મંદિર પરિસરમાં નમાજ અદા કરતા જોવા મળેલા 15 મુસ્લિમો વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

આ બીજી ઘટના છે જે હિન્દુઓના ધર્મને ઠેસ પહોંચાળી  છે,

શુ હિન્દુઓ ને ચેલેન્જ અપાઇ રહ્યું છે ?

શુ હિન્દુ ધર્મના રક્ષકો અને આ ચલાઇ લેવું જોઈએ ?

આપનો જવાબ કૉમેટમાં લખી અમને જણાવશો.

New up 01

 

 

Related posts

સુપ્રીમ કોર્ટે ૩૨ વર્ષીય હરીશ રાણાને ઈચ્છામૃત્યુ માટે પરવાનગી આપી

Ahmedabad Samay

વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ વીડિયો કોનફરન્સ દરમ્યાન આપી અનેક સલાહ

Ahmedabad Samay

સરકારે પેટ્રોલ કરતાં આશરે ૨૦ રૂપિયા સસ્‍તા ભાવે ઉપલબ્‍ધ ઇંધણની વ્‍યવસ્‍થા કરી છે. આ હેતુ માટે, સરકારે દેશનું પ્રથમ E-85 ઇંધણ સ્‍ટેશન શરૂ કર્યું, જાણો E85 ઇંધણની વિગતવાર માહિતી

Ahmedabad Samay

સરકારની જનતાને દિવાળી ભેટ, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કર્યો ઘટાડો

Ahmedabad Samay

વોડાફોન આઈડિયા એક થઇ બન્યું “VI”

Ahmedabad Samay

મમતા બેનર્જીને હરાવનાર ભાજપના કદાવર નેતા અને ધારાસભ્ય સુવેન્દુ અધિકારીના અંગત સચિવ (PA) ચંદ્રનાથ રથની ઘાતકી હત્યા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો