February 5, 2026
ગુજરાત

ગુરુપૂર્ણિમા નિમિત્તે આનંદ અમ્રૃત ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ચોપડા વિતરણ કરાયું

New up 01

આજરોજ ગુરુપુર્ણિમાના પવિત્ર દિવસે બાપુનગર ખાતે ભીડભંજન હનુમાનજી મંદિરમા આનંદ અમ્રૃત ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નિવૃત્ત. ડિ.વાય​.એસ.પી તરુણકુમાર બારોટસાહેબ દ્વારા શાળા શરૂ થવાની હોવાથી ૧૨૦ જેટલા જરુરિયાતમંદ બાળકોને ૭૨૦ ચોપડા, ૫-૫ માસ્ક​,
૧ સેનેટાઈઝરની બોટલ તથા બોલપેનો આપવામા આવી હતી.

Related posts

અમદાવાદ: ભાજપ ધારાસભ્ય જીતુ વાઘાણીને હાઈકોર્ટનું સમન્સ, જાણો શું છે સમગ્ર મામલો?

Ahmedabad Samay

ગુજરાતમાંથી હાલ ઠંડી જવાની નથી. બેવડી ઋતુનો અનુભવ હજી થોડા દિવસ થશે.

Ahmedabad Samay

વડોદરાના લવ જેહાદમાં થયો નવો ખુલાસો, નિકહના દિવસ એટલે તા. ૬ઠ્ઠી ડિસેમ્બરે બાબરી ધ્વંસની વરસીનો દિવસ હતો

Ahmedabad Samay

શેરીટ અને ઝેન્ડર ના વિકલ્પમાં વાપરો આ એપ્લિકેશન

Ahmedabad Samay

શહેરમાં કોરોનાની ચિંતાજનક સ્થિતિ, એકજ ફ્લેટમાં ૧૪૦ લોકો કોરોના ગ્રસ્ત

Ahmedabad Samay

૨૦૨૪ તરફ ન જુઓ, ૨૦૪૭ તરફ જોઈને કામ કરો:પી.એમ મોદી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો