February 5, 2026
ગુજરાત

ગુરુપૂર્ણિમા નિમિત્તે આનંદ અમ્રૃત ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ચોપડા વિતરણ કરાયું

New up 01

આજરોજ ગુરુપુર્ણિમાના પવિત્ર દિવસે બાપુનગર ખાતે ભીડભંજન હનુમાનજી મંદિરમા આનંદ અમ્રૃત ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નિવૃત્ત. ડિ.વાય​.એસ.પી તરુણકુમાર બારોટસાહેબ દ્વારા શાળા શરૂ થવાની હોવાથી ૧૨૦ જેટલા જરુરિયાતમંદ બાળકોને ૭૨૦ ચોપડા, ૫-૫ માસ્ક​,
૧ સેનેટાઈઝરની બોટલ તથા બોલપેનો આપવામા આવી હતી.

Related posts

ગુજરાતમાં ભાજપની પ્રચંડ જીત બાદ હવે નવી સરકારની શપથવિધિની કવાયત શરૂ.

Ahmedabad Samay

રાજકોટના મુસાફરો માટે ખુશીના સમાચાર: રાજકોટ રેલ્વે સ્ટેશનનું થશે રિ-ડેવલપમેન્ટ

Ahmedabad Samay

અસારવા વોર્ડમાં અપક્ષ ઉમેદવાર તરીકે પુનમચંદ રણજીતસિંહ વણઝારા લડશે ઇલેક્શન

Ahmedabad Samay

રાહુલ ગાંધી: નરેન્‍દ્રભાઇ મોદીએ તેમનું અપમાન કર્યું છે.

Ahmedabad Samay

RRR ફિલ્મની ટીમ ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ની મુલાકાતે પહોંચ્યા. કેવડીયા ખાતે કોઈ ફિલ્મનું પ્રમોશન થયું

Ahmedabad Samay

અમદાવાદના અસારવા ખાતે અમદાવાદ જિલ્લા મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ‘ઘરેલુ હિંસા અધિનિયમ 2005’ અન્વયે કાયદાકીય માર્ગદર્શક સેમિનારનું આયોજન

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો