May 10, 2026
ગુજરાત

ગુરુપૂર્ણિમા નિમિત્તે આનંદ અમ્રૃત ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ચોપડા વિતરણ કરાયું

New up 01

આજરોજ ગુરુપુર્ણિમાના પવિત્ર દિવસે બાપુનગર ખાતે ભીડભંજન હનુમાનજી મંદિરમા આનંદ અમ્રૃત ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નિવૃત્ત. ડિ.વાય​.એસ.પી તરુણકુમાર બારોટસાહેબ દ્વારા શાળા શરૂ થવાની હોવાથી ૧૨૦ જેટલા જરુરિયાતમંદ બાળકોને ૭૨૦ ચોપડા, ૫-૫ માસ્ક​,
૧ સેનેટાઈઝરની બોટલ તથા બોલપેનો આપવામા આવી હતી.

Related posts

છત્રપતિ શિવાજી રાજે ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મહારાષ્ટ્રમાં પૂરગ્રસ્ત ગામડાઓમાં અનાજ અને મેડીકલ કીટ મોકલાવી

Ahmedabad Samay

અમદાવાદ – રખડતા ઢોર અને રોડ રસ્તા મામલે ગુજરાત હાઈકોર્ટમાં થઈ સુનાવણી

Ahmedabad Samay

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ, લોકપ્રિય કલાકાર મહેશ કનોડિયાનું નિધન

Ahmedabad Samay

મરાઠી સમાજના આઇ શ્રી તુલજાભવાની સેવા ટ્રસ્ટ દ્વારા ખેલ મહાકુંભનો આયોજન કરાયું.

Ahmedabad Samay

એક મહિના માટે પૂજય પ્રમુખ સ્‍વામી મહારાજના શતાબ્‍દી મહોત્‍સવનો સાંજથી પ્રારંભ, વડાપ્રધાને આપી હાજરી

Ahmedabad Samay

નરોડામાં ગુજરાતી શાળા નં.૦૧ માં દિવ્યાંગ લાભાર્થીઓ માટે ઈ-શ્રમ કાર્ડ સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો