February 5, 2026
ગુજરાત

ગુરુપૂર્ણિમા નિમિત્તે આનંદ અમ્રૃત ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ચોપડા વિતરણ કરાયું

New up 01

આજરોજ ગુરુપુર્ણિમાના પવિત્ર દિવસે બાપુનગર ખાતે ભીડભંજન હનુમાનજી મંદિરમા આનંદ અમ્રૃત ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નિવૃત્ત. ડિ.વાય​.એસ.પી તરુણકુમાર બારોટસાહેબ દ્વારા શાળા શરૂ થવાની હોવાથી ૧૨૦ જેટલા જરુરિયાતમંદ બાળકોને ૭૨૦ ચોપડા, ૫-૫ માસ્ક​,
૧ સેનેટાઈઝરની બોટલ તથા બોલપેનો આપવામા આવી હતી.

Related posts

જીસીએસ હોસ્પિટલ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી

Ahmedabad Samay

અમદાવાદ – એક જ એસજી હાઈવે પર અલગ અલગ સ્પીડના બોર્ડ લગાવ્યા, વાહન ચાલકો અસમંજસમાં, લોકો જોખમમાં

Ahmedabad Samay

સાઈ ગણેશ ગૃપ “કર્ણાવતી ચા મહારાજા” ચાપાનેર સોસાયટી વાડજ દ્વારા સુંદરકાંડનું આયોજન કરાયું

Ahmedabad Samay

NSUI દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી ને RTE દ્વારા પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવા અરજી કરાઇ

Ahmedabad Samay

ટાઉન પ્લાનિંગના પૂર્વ ચેરમેન ગૌતમ પટેલનું દુઃખદ અવસાન

Ahmedabad Samay

ઉત્તર ભારતીય વિકાસ પરિષદ દ્વારા “વિશ્વ યોગ દિવસ” ઉજવવામાં આવ્યો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો