February 13, 2026
ગુજરાત

અમદાવાદની નરોડા ખાતે આવેલ ખારીકટ કેનાલનું ફેઝ વનનું કામ પૂર્ણતાના આરે

અમદાવાદની નરોડા ખાતે આવેલ ખારીકટ કેનાલનું ફેઝ વનનું કામ પૂર્ણતાના આરે આવ્યું છે. 10 કિમીની કામગીરી પૂર્ણ કરાઈ હોવાનું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને જણાવ્યુ હતું.

આગામી દિવસોમાં ખારીકટ કેનાલ ખાતે ભવ્ય રોડ શો કરવામાં આવશે, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આ ભવ્ય રોડ શોમાં ઉપસ્થિત રહે તેવી સંભાવના છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીને ધ્યાને લઈને કામ વહેલા પૂર્ણ કરવામાં આવશે .

Related posts

લગ્નની જાન લઇને આવતા જાનૈયાઓને અટકાવાતા જાનૈયાઓએ વેજલપુર પોલીસ ઉપર હૂમલો કર્યો

Ahmedabad Samay

ભાવેણા ન્યૂઝના તંત્રી શ્રી મહિપતસિંહજી જાડેજા ને જન્મદિવસની ખુબ શુભેચ્છા…

Ahmedabad Samay

LLB એડમિશનથી વંચિત વિદ્યાર્થીઓએ પકોડા તળી અનોખો વિરોધ પ્રદર્શન કર્યું,તાત્કાલિક અસરથી ગ્રાન્ટેડ કોલેજ શરૂ કરવા માંગ.

Ahmedabad Samay

ભાવભીની શ્રદ્ધાંજલિ

Ahmedabad Samay

૩૧મેં શુધી લંબાવી શકે છે લોકડાઉન, ગુજરાતને મળશે રાહત

Ahmedabad Samay

આરોગ્ય વિભાગ અને શિક્ષણવિદોની સલાહ બાદ 1 થી 5 ધોરણ પ્રાથમીક શાળામાં શરૂ થશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો