May 8, 2026
ગુજરાત

લોકડાઉનની અસરથી થયેલા બેરોજગારો માટે કુબેરનગરમાં અનાજની કીટ વિતરણ કરાયું

કોરોના કાળ દરમ્યાન તેને રોકવામાટે દેશ ભરમાં લોકડાઉન લાદવામાં આવ્યું હતું જેની અસર લાખો લોકોને થઈ હતી ઘણા બધા ધંધા રોજગાર બંધ થઇ ગયા હતા લાખો લોકો બેરોજગાર થઇ ગયા હતા.

અનલોક થતા જન જીવનતો ધીમે ધીમે પાટા પર આવવા લાગ્યું છે પણ ધંધા બંધ થતાં લોકોમાં બેરોજગારી વધુ જોવા મળી રહ્યું છે રોજગાર ન હોવાના કારણે વધુ ઘર ચલાવવામાં વધુ મુશ્કેલી સર્જાઈ રહી છે. મજૂર વર્ગના લોકોમાં લોકડાઉનની અસર વધુ જોવા મળી રહી છે.


તે માટે આજ રોજ કુબેરનગર વોર્ડમાં કોંગ્રેસના કાઉન્સિલર નિકુલસિંહ તોમર, કામિનીબેન ઝા અને ઊર્મિલાબેન પરમાર દ્વારા અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.બેરોજગાર લોકો માટે થોડા સમયનો સહારો થઇ શકે તે પ્રકારે અનાજની કીટ બનાવી વિતરણ કરવામાં આવી હતી.

New up 01

Related posts

ગુજરાત પોલીસ દ્વારા શારીરિક કસોટી બાદ લેવાયેલી PSI ની પ્રિલિમિનરી પરીક્ષાનું પરિણામ જાહેર

Ahmedabad Samay

૪૫ હજાર લોકોને આજે રસી આપવાનો ટાર્ગેટ

Ahmedabad Samay

લવજેહાદ અંગેનો કાયદો ગુજરાત વિધાનસભામાં આજે પસાર

Ahmedabad Samay

ભાષાવાદનો વિવાદ મહારાષ્ટ્ર થી અમદાવાદના નરોડા અને મેઘાણીનગર પહોંચ્યો.

Ahmedabad Samay

ઈસનપુર અને મણીનગર પોલીસ સ્ટેશનમાં સ્કુલની વિદ્યાર્થીનીઓ એ પોલીસ કર્મચારીઓ ને રાખડી બાંધી રક્ષા આશિષ મેળવ્યા.

Ahmedabad Samay

ગાંધીનગર: બીજેપી પ્રદેશ સંગઠનની ચર્ચા વચ્ચે CM અને સી.આર. પાટીલનો ગુજરાત પ્રવાસ, જાણો શું છે રણનીતિ?

admin

એક ટિપ્પણી મૂકો