February 5, 2026
ગુજરાત

લોકડાઉનની અસરથી થયેલા બેરોજગારો માટે કુબેરનગરમાં અનાજની કીટ વિતરણ કરાયું

કોરોના કાળ દરમ્યાન તેને રોકવામાટે દેશ ભરમાં લોકડાઉન લાદવામાં આવ્યું હતું જેની અસર લાખો લોકોને થઈ હતી ઘણા બધા ધંધા રોજગાર બંધ થઇ ગયા હતા લાખો લોકો બેરોજગાર થઇ ગયા હતા.

અનલોક થતા જન જીવનતો ધીમે ધીમે પાટા પર આવવા લાગ્યું છે પણ ધંધા બંધ થતાં લોકોમાં બેરોજગારી વધુ જોવા મળી રહ્યું છે રોજગાર ન હોવાના કારણે વધુ ઘર ચલાવવામાં વધુ મુશ્કેલી સર્જાઈ રહી છે. મજૂર વર્ગના લોકોમાં લોકડાઉનની અસર વધુ જોવા મળી રહી છે.


તે માટે આજ રોજ કુબેરનગર વોર્ડમાં કોંગ્રેસના કાઉન્સિલર નિકુલસિંહ તોમર, કામિનીબેન ઝા અને ઊર્મિલાબેન પરમાર દ્વારા અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.બેરોજગાર લોકો માટે થોડા સમયનો સહારો થઇ શકે તે પ્રકારે અનાજની કીટ બનાવી વિતરણ કરવામાં આવી હતી.

New up 01

Related posts

C.M વિજય રૂપાણી : લોકડાઉન-૪.૦ મંગળવારથી નવા નિયમો સાથે લાગુ.

Ahmedabad Samay

અમદાવાદમાં મિત્રતા કેળવી લોકો સાથે 19.49 લાખની છેતરપિંડી કરનાર શખ્સ ઝડપાયો

Ahmedabad Samay

સુરત: પગાર વધારાની માગ સાથે 500થી વધુ રત્નકલાકારો હડતાળ પર ઉતર્યા, ઉગ્ર આંદોલનની પણ ચીમકી

admin

સુરતમાં ધારાસભ્ય હર્ષ સંઘવી દ્વારા માત્ર ૪૮ કલાકમાં જ ૧૦૦ બેડની હોસ્પિટલ તૈયાર કરી

Ahmedabad Samay

લાયન હાર્ટ ગ્રુપના અધ્યક્ષ રાજુ જાદવ અને તેઓની ટીમ દ્વારા ૪૦૦ થી વધુ બોટલોનું રક્તદાન કરી સી.આર.પાટીલની ૯૫ લિટર રક્ત સાથે રક્તતુલા કરવામાં આવી હતી.

Ahmedabad Samay

મહેસાણા પોલીસવડાનુ નિવેદન,પેપર કોઇ સ્થળે લીક નથી થયું.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો