March 21, 2025
ગુજરાત

લોકડાઉનની અસરથી થયેલા બેરોજગારો માટે કુબેરનગરમાં અનાજની કીટ વિતરણ કરાયું

કોરોના કાળ દરમ્યાન તેને રોકવામાટે દેશ ભરમાં લોકડાઉન લાદવામાં આવ્યું હતું જેની અસર લાખો લોકોને થઈ હતી ઘણા બધા ધંધા રોજગાર બંધ થઇ ગયા હતા લાખો લોકો બેરોજગાર થઇ ગયા હતા.

અનલોક થતા જન જીવનતો ધીમે ધીમે પાટા પર આવવા લાગ્યું છે પણ ધંધા બંધ થતાં લોકોમાં બેરોજગારી વધુ જોવા મળી રહ્યું છે રોજગાર ન હોવાના કારણે વધુ ઘર ચલાવવામાં વધુ મુશ્કેલી સર્જાઈ રહી છે. મજૂર વર્ગના લોકોમાં લોકડાઉનની અસર વધુ જોવા મળી રહી છે.


તે માટે આજ રોજ કુબેરનગર વોર્ડમાં કોંગ્રેસના કાઉન્સિલર નિકુલસિંહ તોમર, કામિનીબેન ઝા અને ઊર્મિલાબેન પરમાર દ્વારા અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.બેરોજગાર લોકો માટે થોડા સમયનો સહારો થઇ શકે તે પ્રકારે અનાજની કીટ બનાવી વિતરણ કરવામાં આવી હતી.

New up 01

Related posts

1 ફેબ્રુઆરીથી બેન્કિંગને લગતા નવા નિયમો લાગુ થવા જઈ રહ્યા છે. આ નવા નિયમોમાં ત્રણ મહત્વના ફેરફાર આ પ્રમાણે છે

Ahmedabad Samay

સિવિલ હોસ્પિટલમાં તબીબોનો સ્ટાફ વધારાયો, ૭૦ તબીબોને ડેપ્યુટેશન પર ફરજમાં મૂકાયા

Ahmedabad Samay

રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં સતત ત્રીજા દિવસે મેઘમેહેર

Ahmedabad Samay

આરોગ્ય વિભાગ અને શિક્ષણવિદોની સલાહ બાદ 1 થી 5 ધોરણ પ્રાથમીક શાળામાં શરૂ થશે

Ahmedabad Samay

અજાણ્યા નંબરથી ફોન આવતા ચેતજો યુવાનો,વેજલપુર બાદ કુબેરનગરમાં હની ટ્રેપનો કિસ્સો સામે આવ્યો,

Ahmedabad Samay

વટવા ખાતે નારાયણ સેવા સમિતિ દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત કથા જ્ઞાનયજ્ઞની ભવ્ય કલશ યાત્રા યોજવામાં આવી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો