February 5, 2026
ગુજરાત

લોકડાઉનની અસરથી થયેલા બેરોજગારો માટે કુબેરનગરમાં અનાજની કીટ વિતરણ કરાયું

કોરોના કાળ દરમ્યાન તેને રોકવામાટે દેશ ભરમાં લોકડાઉન લાદવામાં આવ્યું હતું જેની અસર લાખો લોકોને થઈ હતી ઘણા બધા ધંધા રોજગાર બંધ થઇ ગયા હતા લાખો લોકો બેરોજગાર થઇ ગયા હતા.

અનલોક થતા જન જીવનતો ધીમે ધીમે પાટા પર આવવા લાગ્યું છે પણ ધંધા બંધ થતાં લોકોમાં બેરોજગારી વધુ જોવા મળી રહ્યું છે રોજગાર ન હોવાના કારણે વધુ ઘર ચલાવવામાં વધુ મુશ્કેલી સર્જાઈ રહી છે. મજૂર વર્ગના લોકોમાં લોકડાઉનની અસર વધુ જોવા મળી રહી છે.


તે માટે આજ રોજ કુબેરનગર વોર્ડમાં કોંગ્રેસના કાઉન્સિલર નિકુલસિંહ તોમર, કામિનીબેન ઝા અને ઊર્મિલાબેન પરમાર દ્વારા અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.બેરોજગાર લોકો માટે થોડા સમયનો સહારો થઇ શકે તે પ્રકારે અનાજની કીટ બનાવી વિતરણ કરવામાં આવી હતી.

New up 01

Related posts

ઉત્તરપૂર્વીય અરબી સમુદ્ર પરનું ગંભીર ચક્રવાતી વાવાઝોડું “SHAKHTI” સૌરાષ્ટ્ર તરફ વધી રહ્યું છે

Ahmedabad Samay

આંબાવાડી વિસ્તારમાં સામન્ય બાબતે ઝઘડો થતા તલવારનો ઘા મારતા ૮૮ ટાંકા આવ્યા

Ahmedabad Samay

અમદાવાદથી મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેનની કામગિરી 2027 સુધીમાં થઈ શકે છે પૂર્ણ

Ahmedabad Samay

નરોડામાં યુવતીને વેચવાનો કિસ્સો આવ્યો સામે

Ahmedabad Samay

મેંમકો ફ્રુટ માર્કેટ પાસે સ્વચ્છતા અભિયાન ની લીલાલેર, પ્રજા હમનહી સુધરેંગેના મૂડમાં

Ahmedabad Samay

પેટ્રોલ ડીઝલના ભાવમા ફરી એકવાર થયો વધારો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો