May 25, 2026
ગુજરાત

મરાઠી સમાજના પંદિરકર મહારાજના નિવાસસ્થાને સમાજ અને પરિવાર સાથે મળી જન્માષ્ટમી ઉજવાઇ

જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે સૌ કોઈ ભક્તિમય થઇ ગયા હતા અને ભગવાન શ્રી કૃષ્ણના જન્મની ભાવિ ભક્તો દ્વારા ઉજવણી કરવામા આવી હતી.

અમદાવાદમાં મરાઠી સમાજના પંદિરકર મહારાજના અસારવા સ્થિત નિવાસ સ્થાને મરાઠી સમાજના અને પરીવારના લોકોએ મળીને જન્માષ્ટમીની ઉજવણી કરવામા આવી હતી. દર વર્ષના જેમ આ વર્ષે પણ મરાઠી સમાજના લોકોએ એકત્રિત થઇ ને પરંપરાગત રીતે જન્માષ્ટમીની ઉજવણી કરી હતી.

ભગવાન શ્રી કૃષ્ણના જન્મ પહેલા વિધિવત તેમની પૂજા અર્ચના કરવામા આવી હતી અને ભજન કીર્તન નો પણ કાર્યક્રમ રાખવામા આવ્યો હતો, કૃષ્ણ જન્મ બાદ તેમણે પારણામા જુલાવ્યા હતા અને ત્યાર બાદ દહીં હાનડી નો પણ કાર્યક્રમ યોજવામા આવ્યો હતો. દર વર્ષના જેમ આ વર્ષે પણ મરાઠી સમાજના બધુઓ એ મળીને હર્ષોલ્લાસ થી જન્માષ્ટમીનો મહોત્સવ મનાવ્યો હતો

https://youtu.be/p1jqAiweUas

Related posts

અમદાવાદ: આગામી એક કલાકમાં આ વિસ્તારમાં માવઠાંની આગાહી, જાણો આજે ક્યાં વરસ્યો કમોસમી વરસાદ?

Ahmedabad Samay

અખંડ રાષ્ટ્રીય હિન્દૂ સેના દ્વારા જનસેવા દિવસ ઉજવવામાં આવશે અને એન્ડ્રોઇડ એપ લોન્ચ કરાશે

Ahmedabad Samay

શાળાઓને સવાર પાળીમાં ચલાવવા માટે આદેશ આપવામાં આવ્યો

Ahmedabad Samay

પોલીસ ગ્રેડ પે મામલે સરકારે 5 સભ્યોની ખાસ કમિટીની રચના કરી

Ahmedabad Samay

મધ્યપ્રદેશ સરકારે કોરોનાને કારણે લગાવેલ તમામ પ્રતિબંધ હટાવ્યા, ગુજરાતમાં પણ માર્ચમાં કોરોના પ્રતિબંધોમાંથી રાહત મળી શકે છે

Ahmedabad Samay

અમદાવાદ – PMના ચાય પે ચર્ચા કેમ્પેઈન બાદ અખબારનગરની ઓળખ બનેલી કિતલી 2 વર્ષ બાદ ફરી લોકોને જોવા મળી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો