February 6, 2026
ગુજરાત

મરાઠી સમાજના પંદિરકર મહારાજના નિવાસસ્થાને સમાજ અને પરિવાર સાથે મળી જન્માષ્ટમી ઉજવાઇ

જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે સૌ કોઈ ભક્તિમય થઇ ગયા હતા અને ભગવાન શ્રી કૃષ્ણના જન્મની ભાવિ ભક્તો દ્વારા ઉજવણી કરવામા આવી હતી.

અમદાવાદમાં મરાઠી સમાજના પંદિરકર મહારાજના અસારવા સ્થિત નિવાસ સ્થાને મરાઠી સમાજના અને પરીવારના લોકોએ મળીને જન્માષ્ટમીની ઉજવણી કરવામા આવી હતી. દર વર્ષના જેમ આ વર્ષે પણ મરાઠી સમાજના લોકોએ એકત્રિત થઇ ને પરંપરાગત રીતે જન્માષ્ટમીની ઉજવણી કરી હતી.

ભગવાન શ્રી કૃષ્ણના જન્મ પહેલા વિધિવત તેમની પૂજા અર્ચના કરવામા આવી હતી અને ભજન કીર્તન નો પણ કાર્યક્રમ રાખવામા આવ્યો હતો, કૃષ્ણ જન્મ બાદ તેમણે પારણામા જુલાવ્યા હતા અને ત્યાર બાદ દહીં હાનડી નો પણ કાર્યક્રમ યોજવામા આવ્યો હતો. દર વર્ષના જેમ આ વર્ષે પણ મરાઠી સમાજના બધુઓ એ મળીને હર્ષોલ્લાસ થી જન્માષ્ટમીનો મહોત્સવ મનાવ્યો હતો

https://youtu.be/p1jqAiweUas

Related posts

નારોલના હાઈ-ફાઈ ચાર રસ્તા પર વારંવાર કાદવમાં પડી રહ્યા છે બાળકો, તંત્રને કામગિરી કરવાની દરકાર નથી લેતું

Ahmedabad Samay

ગુજરાત એટીએસની ટીમ ઉપર ફાયરીંગ

Ahmedabad Samay

વિશ્વ હૃદય દિવસ નિમિત્તે જીસીએસ હોસ્પિટલ દ્વારા અરવિંદ મિલ્સ ખાતે જાગૃતિ સેમિનારનું આયોજન કરાયું

Ahmedabad Samay

ડ્રીમ વર્લ્ડ ડાન્સ એકેડમી દ્વારા અમદાવાદમાં યોજાયો ભવ્ય કાર્યક્રમ નિરવાણા અહસાસો કી બૌછાર

Ahmedabad Samay

NSUI દ્વારા RTE માં ખોટા પુરાવા આપી પ્રવેશ મેળવેલ લોકો સામે તપાસ કરવા આવેદનપત્ર અપાયું

Ahmedabad Samay

ઇન્ડિયન રેલ્વેમાં આવી મોટી ભરતી, ૦૮ અને ૧૦ પાસ પર આવી ભરતી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો