March 27, 2026
ગુજરાત

મરાઠી સમાજના પંદિરકર મહારાજના નિવાસસ્થાને સમાજ અને પરિવાર સાથે મળી જન્માષ્ટમી ઉજવાઇ

જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે સૌ કોઈ ભક્તિમય થઇ ગયા હતા અને ભગવાન શ્રી કૃષ્ણના જન્મની ભાવિ ભક્તો દ્વારા ઉજવણી કરવામા આવી હતી.

અમદાવાદમાં મરાઠી સમાજના પંદિરકર મહારાજના અસારવા સ્થિત નિવાસ સ્થાને મરાઠી સમાજના અને પરીવારના લોકોએ મળીને જન્માષ્ટમીની ઉજવણી કરવામા આવી હતી. દર વર્ષના જેમ આ વર્ષે પણ મરાઠી સમાજના લોકોએ એકત્રિત થઇ ને પરંપરાગત રીતે જન્માષ્ટમીની ઉજવણી કરી હતી.

ભગવાન શ્રી કૃષ્ણના જન્મ પહેલા વિધિવત તેમની પૂજા અર્ચના કરવામા આવી હતી અને ભજન કીર્તન નો પણ કાર્યક્રમ રાખવામા આવ્યો હતો, કૃષ્ણ જન્મ બાદ તેમણે પારણામા જુલાવ્યા હતા અને ત્યાર બાદ દહીં હાનડી નો પણ કાર્યક્રમ યોજવામા આવ્યો હતો. દર વર્ષના જેમ આ વર્ષે પણ મરાઠી સમાજના બધુઓ એ મળીને હર્ષોલ્લાસ થી જન્માષ્ટમીનો મહોત્સવ મનાવ્યો હતો

https://youtu.be/p1jqAiweUas

Related posts

મનપા ચૂંટણીમાં ચકાસણી દરમિયાન 907 ઉમેદવારી પત્રો અમાન્ય ઠર્યા, 797 ફોર્મ માન્ય રહ્યા

Ahmedabad Samay

રિવરફ્રન્ટ ખાતે 27 કરોડના ખર્ચે વિશાળ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષની કામગીરી પૂર્ણ થવાની તૈયારી

Ahmedabad Samay

અત્યાર સુધીમાં 84 ટકા કોલલેટર થયા ડાઉનલોડ, જાણો કેટલા ભરાયા સંમતિ પત્ર

Ahmedabad Samay

IPL ને આ વખત વિવો ના બદલે ટાટા કરશે સ્પોન્સર

Ahmedabad Samay

અમદાવાદ શહેરમાં જાણો બિપોરજાયો વાવાઝોડાના કારણે શું થઈ શકે છે અસર

Ahmedabad Samay

મેઘાણીનગરમાં આવેલ ભગવતી સ્કૂલમાં થઇ જરૂરી દસ્તાવેજની ચોરી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો