February 6, 2026
ગુજરાત

મરાઠી સમાજના પંદિરકર મહારાજના નિવાસસ્થાને સમાજ અને પરિવાર સાથે મળી જન્માષ્ટમી ઉજવાઇ

જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે સૌ કોઈ ભક્તિમય થઇ ગયા હતા અને ભગવાન શ્રી કૃષ્ણના જન્મની ભાવિ ભક્તો દ્વારા ઉજવણી કરવામા આવી હતી.

અમદાવાદમાં મરાઠી સમાજના પંદિરકર મહારાજના અસારવા સ્થિત નિવાસ સ્થાને મરાઠી સમાજના અને પરીવારના લોકોએ મળીને જન્માષ્ટમીની ઉજવણી કરવામા આવી હતી. દર વર્ષના જેમ આ વર્ષે પણ મરાઠી સમાજના લોકોએ એકત્રિત થઇ ને પરંપરાગત રીતે જન્માષ્ટમીની ઉજવણી કરી હતી.

ભગવાન શ્રી કૃષ્ણના જન્મ પહેલા વિધિવત તેમની પૂજા અર્ચના કરવામા આવી હતી અને ભજન કીર્તન નો પણ કાર્યક્રમ રાખવામા આવ્યો હતો, કૃષ્ણ જન્મ બાદ તેમણે પારણામા જુલાવ્યા હતા અને ત્યાર બાદ દહીં હાનડી નો પણ કાર્યક્રમ યોજવામા આવ્યો હતો. દર વર્ષના જેમ આ વર્ષે પણ મરાઠી સમાજના બધુઓ એ મળીને હર્ષોલ્લાસ થી જન્માષ્ટમીનો મહોત્સવ મનાવ્યો હતો

https://youtu.be/p1jqAiweUas

Related posts

કુબેરનગર વોર્ડમાં કોંગ્રેસ તરફથી કામિનીબેન ઝા ને તક અપાઇ, આ વખત જીત હાશેલ થઇ શકે તેવી શકયતા

Ahmedabad Samay

મેઘાણીનગરમાં આવેલ ભગવતી સ્કૂલમાં થઇ જરૂરી દસ્તાવેજની ચોરી

Ahmedabad Samay

શક્તિસિંહે ડુંગળીની નિકાસ પર લાદેલ પ્રતિબંધ હટાવવાની માંગ કરી

Ahmedabad Samay

હંસપુરા પોલીસ ચોકીમાં ૧૫૧ કલમમાં લોકપમાં ન પુરવાનો ભાવ ૨૦૦૦₹, વકીલનો વહીવટ ૨૦૦૦ જેટલો

Ahmedabad Samay

ઉત્તર ભારતીય વિકાષ પરિષદ દ્વારા અમદાવાદના સરસપુર ખાતે નિઃશુલ્ક ઓક્સિન બેડ ની સુવિધા કરાઇ

Ahmedabad Samay

અમદાવાદ: ધુળેટીની રાતે સર્જાયા ફિલ્મી દ્રશ્યો! પૂરઝડપે આવતી કારે પોલીસકર્મીને મારી ટક્કર, પછી પોલીસે પીછો કર્યો અને…

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો