May 8, 2026
દેશમનોરંજન

અક્ષય કુમારની માતાનું દુઃખદ અવસાન

બોલીવુડ સુપર સ્ટાર અક્ષયકુમારની માતા અરૂણા ભાટીયાનું આજે સવારે નિધન થયુ છે. અક્ષયકુમારની માતા છેલ્લા કેટલાક સમયથી બિમાર હતી. તે પછી તેમને મુંબઈની હિરાનંદાની હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અક્ષયકુમારે સોશ્યલ મીડીયા થકી પોતાના ફેન્સ સાથે શેયર કરી છે.

અક્ષયકુમારે પોતાની માતાના નિધનના સમાચાર શેયર કરતા લખ્યુ છે કે આજે અસહનીય દર્દ અનુભવી રહ્યો છું. મારી માતા શ્રીમતિ અરૂણા ભાટીયા આજે સવારે શાંતિ સાથે દુનિયાને છોડીને ચાલી ગઈ અને તે બીજી દુનિયામાં મારા પિતાને મળશે. મારા અને મારા પરિવાર પ્રત્યે હું આપ સૌની પ્રાર્થનાઓનું સન્માન કરૂ છું.

અત્રે નોંધનીય છે કે અક્ષયની માતા બિમાર પડતા અક્ષય વિદેશથી શૂંટીગ છોડી મુંબઈ પાછો ફર્યો હતો. જો કે હજુ સુધી એ જાણી શકાયુ નથી કે અક્ષયની માતાને હકીકતે કઈ બિમારી હતી.

Related posts

કોરોના ની પહેલી લહેરમાં PM નરેન્દ્રભાઇ મોદી નાયક સાબિત થયા તો બીજી લહેરમાં ખલનાયક

Ahmedabad Samay

અરવલ્લલી પર્વતમાળાની ટેકરીઓ કાપવામાં આવશે તો રણની રેતી હરિયાણા, દિલ્હી-NCR અને ઉત્તર પ્રદેશના મેદાની વિસ્તારોમાં ફેલાઈ જશે

Ahmedabad Samay

એક દેશ, એક ચૂંટણી ભારતમાં અમલી બનાવવા માટે કેન્દ્ર સરકારે કમર કસી

Ahmedabad Samay

ગુજરાત પોલીસ દ્વારા રાજયના હેર સલૂન અને બ્યૂટી પાર્લરને ઓમિક્રોન મુકત રાખવા માટે કોવિડ ગાઈડલાઈન સંપુર્ણપણે લાગુ કરવામાં આવી

Ahmedabad Samay

સુપ્રીમ કોર્ટે નવા UGC રેગ્‍યુલેશન્‍સ પર સ્‍ટે આપ્‍યો હતો. ૨૦૧૨ ના રેગ્‍યુલેશન્‍સ આગામી આદેશો સુધી અમલમાં રહેશે

Ahmedabad Samay

યાસ વાવાઝોડાનું લેન્ડફોલ થયું, ૩ થી ૪ કલાક મચાવશે તાંડવ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો