March 23, 2026
ગુજરાત

ભાજપનો આતો કેવો વિકાસ,નરોડામાં ઠેરઠેર વરસાદી પાણી ભરાયાની સમસ્યા,રહીશોમાં મચ્છર જન્ય રોગ ફેલાવાની ચિંતા

ભાજપ સરકાર દ્વારા આમતો વિકાસની અને સ્વચ્છતાની મોટી મોટી વાતો કરવામાં આવે છે પરંતુ ભાજપની વાતો એ વાતોના વડાસમાન છે ફક્ત વિકાસની અને સ્વચ્છતાની વાતોજ છે વરસાદની ઋતુ આવે તે પહેલા પ્રિ મોન્સૂન પ્લાન પણ કરવામાં આવે છે પરંતુ તે પ્રિ-મોન્સૂન પણ ફક્ત ચોપડામાં જ રહી જાય છે .

વરસાદ પડ્યા બાદ શહેરમાં ઠેરઠેર વરસાદ પાણી ભરાઇ જાય છે. અમદાવાદમાં નવા નરોડા વિસ્તારમાં હાલ પુરપાટ ઝડપે વિકાસ થઇ રહ્યો છે જ્યાં ત્યાં મોટ મોટી બિલ્ડીંગો બની રહી છે પરંતુ આ વિકાસમાં સરકાર તેમના વિકાસના કામો કરવાનું ભૂલી ગઇ છે,

નરોડામાં વિસ્તારમાં આવેલ નરોડા સ્માર્ટસીટી ના આગળ અને તેના આજુ બાજુના રહેવાસીઓ વરસાદી પાણી ભરાઈ જવાના કારણે ત્રાહિમામ પોકારી ઉઠી છે એક તરફ દેશમાં કોરોનાની ત્રીજી લહેરના ભણકાર વાગી રહ્યા છે,

શહેરમાં મચ્છર જન્ય રોગો અને અન્ય રોગોમાં પણ ચિંતા જનક વધારો થઇ રહ્યો છે તો પણ સરકાર વરસાદી પાણી ભરવાનાની સમસ્યાને અણદેખો કરી રહી છે કોર્પોરેશને વારંવાર ભરીયાદ કરવા છતાં વરસાદી પાણી ભરાવાની સમસ્યાનો નિકાલ આવતો નથી.

વરસાદી પાણી ભરાઇ જવાના કારણે અહીંના રહીશોમાં મચ્છર જનયો રોગો તેમના વિસ્તારમાં ફેલાઇ ન જાય તેનો ભય સતાવી રહ્યો છે.

https://youtu.be/OuU_IFKMCNY

Related posts

જયપુરના ફુલેરામાં વણઝારા સમાજ અને દુકાનદારો ની વચ્ચે ચાલી રહેલ સમસ્યાનો આવ્યો અંત

Ahmedabad Samay

હવામાન વિભાગ અનુસાર, ગુજરાતના અનેક વિસ્તારોમાં ત્રણ દિવસો દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેશે અને ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે

Ahmedabad Samay

અખંડ રાષ્ટ્રીય હિન્દૂ સેના સંગઠન દ્વારા અમદાવાદ ની 144મી જગન્નાથ જી ની રથયાત્રા વિશે ચર્ચા કરવામાં આવી

Ahmedabad Samay

વ્યસનીઓ માટે લોકડાઉન ૩.૦ માં રાહતના સમાચાર

Ahmedabad Samay

અમદાવાદમાં નવા 20 વિસ્તારોને માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરાયા

Ahmedabad Samay

“ટચ ધ સ્કાય”ના શાહનવાજભાઈ શેખ દ્વારા શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઇ વાઘાણી સાથે મુલાકાત કરી અને આવનારા ઇવેન્ટમાં ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવ્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો