August 7, 2026
ગુજરાત

ભાજપનો આતો કેવો વિકાસ,નરોડામાં ઠેરઠેર વરસાદી પાણી ભરાયાની સમસ્યા,રહીશોમાં મચ્છર જન્ય રોગ ફેલાવાની ચિંતા

ભાજપ સરકાર દ્વારા આમતો વિકાસની અને સ્વચ્છતાની મોટી મોટી વાતો કરવામાં આવે છે પરંતુ ભાજપની વાતો એ વાતોના વડાસમાન છે ફક્ત વિકાસની અને સ્વચ્છતાની વાતોજ છે વરસાદની ઋતુ આવે તે પહેલા પ્રિ મોન્સૂન પ્લાન પણ કરવામાં આવે છે પરંતુ તે પ્રિ-મોન્સૂન પણ ફક્ત ચોપડામાં જ રહી જાય છે .

વરસાદ પડ્યા બાદ શહેરમાં ઠેરઠેર વરસાદ પાણી ભરાઇ જાય છે. અમદાવાદમાં નવા નરોડા વિસ્તારમાં હાલ પુરપાટ ઝડપે વિકાસ થઇ રહ્યો છે જ્યાં ત્યાં મોટ મોટી બિલ્ડીંગો બની રહી છે પરંતુ આ વિકાસમાં સરકાર તેમના વિકાસના કામો કરવાનું ભૂલી ગઇ છે,

નરોડામાં વિસ્તારમાં આવેલ નરોડા સ્માર્ટસીટી ના આગળ અને તેના આજુ બાજુના રહેવાસીઓ વરસાદી પાણી ભરાઈ જવાના કારણે ત્રાહિમામ પોકારી ઉઠી છે એક તરફ દેશમાં કોરોનાની ત્રીજી લહેરના ભણકાર વાગી રહ્યા છે,

શહેરમાં મચ્છર જન્ય રોગો અને અન્ય રોગોમાં પણ ચિંતા જનક વધારો થઇ રહ્યો છે તો પણ સરકાર વરસાદી પાણી ભરવાનાની સમસ્યાને અણદેખો કરી રહી છે કોર્પોરેશને વારંવાર ભરીયાદ કરવા છતાં વરસાદી પાણી ભરાવાની સમસ્યાનો નિકાલ આવતો નથી.

વરસાદી પાણી ભરાઇ જવાના કારણે અહીંના રહીશોમાં મચ્છર જનયો રોગો તેમના વિસ્તારમાં ફેલાઇ ન જાય તેનો ભય સતાવી રહ્યો છે.

https://youtu.be/OuU_IFKMCNY

Related posts

ધર્માંતરણ અને હવાલા કાંડમાં બે આરોપીની પૂછપરછ વડોદરાનામાં સલાઉદ્દીન શેખનું જમ્મુ કાશ્મીર કનેક્શન ખુલ્યું

Ahmedabad Samay

રાજ્યની આંતરિક સુરક્ષાને હચમચાવી નાખતા વધુ એક અત્યંત સંવેદનશીલ ઘટનાક્રમ,ખડીયાસણ ગામની એક મદરેસામાંથી ATS એ વધુ ચાર સંદિગ્ધ આતંકવાદીઓને દબોચી લીધા

Ahmedabad Samay

અમદાવાદમાં રોગચાળો વકરતા આરોગ્ય વિભાગ સામે સવાલો, જાણો કેટલા નોંધાયા કેસો

Ahmedabad Samay

હિન્દૂ સેના ના પ્રદેશ ઉપાઅધ્યક્ષ શ્રી વિનય શર્માને વિધર્મી દ્વારા મળી ધમકી.

Ahmedabad Samay

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે અમે સંપર્કમાં છીએ : સી આર પાટીલ

Ahmedabad Samay

અમદાવાદ હાટકેશ્વર બ્રિજ મામલે સેશન્સ કોર્ટ આરોપીઓના જામીન મામલે આજે સંભળાવશે ચૂકાદો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો