May 9, 2026
દેશરાજકારણ

નવજોત સિધ્ધુએ પંજાબ પ્રદેશ અધ્યક્ષના પદ પરથી તાત્કાલીક રાજીનામુ આપ્યુ

નવજોત સિધ્ધુએ સોનિયા ગાંધીને મોકલેલા પત્રમાં કહયુ છે કે કોઇપણ વ્યકિતત્વમાં ગીરાવટ સમજુતી શરૂ થાય છે. હું પંજાબના ભવિષ્યને લઇને કોઇને બાંધછોડ ન કરી શકું તેથી હું પંજાબ પ્રદેશ અધ્યક્ષના પદ પરથી તાત્કાલીક રાજીનામુ આપુ છુ.

જો કે તેમણે પક્ષમાં જ રહેવાનો નિર્ણય કર્યો છે.અત્રે એ નોંધનીય છે કે થોડા મહિના સિધુને પુર્વ મુખ્યમંત્રી કેપ્ટન સાથે વાંધો હતો. બાદમાં કેપ્ટને રાજીનામુ આપ્યુ હતુ અને તે પછી ચરણજીત ચન્ની મુખ્યમંત્રી બન્યા હતા. કહેવાય છે કે સિધ્ધુ ખુદ મુખ્યમંત્રી બનવા માંગતા હતા. પરંતુ પક્ષે ચન્ની ઉપર કળશ ઢોળયો હતો. જેને કારણે સિધુએ રાજીનામુ આપ્યુ હોવાનું કહેવાય છે કે હું કોંગ્રેસ પક્ષની સેવા કરતો રહીશ

Related posts

ભાજપ ઉમેદવાર અમિતભાઈ  શાહે અમદાવાદના નરોડા વિસ્તારમાં જનસભાને સંબોધન કર્યું

Ahmedabad Samay

હાર્દિક પટેલ ગુરૂવારે તા. ર જૂનના રોજ ભાજપમાં જોરો શોરોથી જોડાશે

Ahmedabad Samay

સુધારી જા ઉત્તર કોરિયા! અમેરિકા અને દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિએ કહ્યું- કરી દેશે શાસનનો અંત

Ahmedabad Samay

૦૪ ઓક્ટોબરથી એમેઝોન લાવી રહ્યુ છે એમેઝોન ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલ સેલ.

Ahmedabad Samay

ચેક ક્‍લિયરિંગને ઝડપી બનાવવાના ઉદ્દેશથી નવી ‘રિયલ-ટાઇમ ચેક ક્‍લિયરન્‍સ સિસ્‍ટમ’ માં ખામી આવતા ટૂંક સમયમાં ચેક ક્લિયર થવાના બદલે છ દિવસ સુધી ક્લિયર નહિ થયા

Ahmedabad Samay

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના ધરતીપુત્રોના વ્યાપક હિતમાં એક મહત્વનો નિર્ણય કર્યો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો