August 7, 2026
ગુજરાત

રાત્રીના સમયે ૯ મહિનાના બાળકને ત્યજીને જતા પોલીસે જુદી જુદી દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો

ગાંધીનગર જિલ્લાના પેથાપુર ખાતે આવેલ સ્વામિનારાયણ ગૌશાળા પાસે ગઈકાલે મોડી રાત્રીના ૯ મહિનાના બાળકને કોઈ ત્યજીને જતુ રહેતા પોલીસે જુદી જુદી દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસે અત્યાર સુધીમાં ૧૨ વ્યકિતઓની પૂછપરછ હાથ ધરી છે. શંકાસ્પદ વ્યકિતઓની ઓળખ માટે નિવેદનો લેવાયા છે. બાળકને મુકી જનાર શખ્સનો સ્કેચ બનાવવા કવાયત હાથ ધરાઈ છે. એલસીબી, એસઓજી સહિત ૬ ટીમો કામે લાગી છે. સીસીટીવી ફુટેજના આધારે પ્રત્યેક ટીમના ૬ પોલીસ કર્મચારીઓએ તપાસ હાથ ધરી છે.

આ બાળક વિશે માહિતી હોય તો ગાંધીનગર પોલીસ અધિક્ષક મયુર ચાવડા મો. ૯૯૭૮૪ ૦૫૦૭૦,                નાયબ પોેલીસ અધિક્ષક એમ.કે. રાણા મો. ૯૭૨૬૦ ૦૦૧૫૦,                                                          પી.આઈ. એસ.એસ. પવાર મો. ૯૪૨૬૮ ૩૧૧૯૯,           પોલીસ કંટ્રોલ રૂમ ગાંધીનગર ફોન નં. ૦૭૯ ૨૩૨૧૦૧૦૮, ફોન ૨૩૨૧ ૦૯૧૪ ઉપર સંપર્ક સાધવા જણાવાયુ છે.

Related posts

ઈન્ડિગો એરલાઇન્સ ૧૦% સ્ટાફને કરશે છુટા

Ahmedabad Samay

“રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ” નું લોકાર્પણ કરાયું

Ahmedabad Samay

કોનવેલ્થ ગેમ્સની યજમાની મળતા અમદાવાદમાં બનશે 12 જેટલા નવા બ્રિજ,1 વર્ષમાં 8 બ્રિજ થઇ જશે તૈયાર

Ahmedabad Samay

અમદાવાદ શહેરના મેયર તરીકે હિતેશ બારોટના નામની સત્તાવાર જાહેરાત,હિતેશ બારોટ સરકારી બંગલો અને ગાડી નહીં વાપરે

Ahmedabad Samay

તામિલનાડુમાં પરપ્રાંતીયો પર અત્યાચારની ઘટના આવી સામે, હિન્દીભાષા બોલતા ૧૨ જેટલા લોકોને મોતના ઘાટ ઉતાર્યા

Ahmedabad Samay

ગરમીની ઋતુ માટે થઇ જાવ તૈયાર, શનિવારથી ગરમીનો પારો વધશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો