June 22, 2026
ગુજરાત

રાત્રીના સમયે ૯ મહિનાના બાળકને ત્યજીને જતા પોલીસે જુદી જુદી દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો

ગાંધીનગર જિલ્લાના પેથાપુર ખાતે આવેલ સ્વામિનારાયણ ગૌશાળા પાસે ગઈકાલે મોડી રાત્રીના ૯ મહિનાના બાળકને કોઈ ત્યજીને જતુ રહેતા પોલીસે જુદી જુદી દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસે અત્યાર સુધીમાં ૧૨ વ્યકિતઓની પૂછપરછ હાથ ધરી છે. શંકાસ્પદ વ્યકિતઓની ઓળખ માટે નિવેદનો લેવાયા છે. બાળકને મુકી જનાર શખ્સનો સ્કેચ બનાવવા કવાયત હાથ ધરાઈ છે. એલસીબી, એસઓજી સહિત ૬ ટીમો કામે લાગી છે. સીસીટીવી ફુટેજના આધારે પ્રત્યેક ટીમના ૬ પોલીસ કર્મચારીઓએ તપાસ હાથ ધરી છે.

આ બાળક વિશે માહિતી હોય તો ગાંધીનગર પોલીસ અધિક્ષક મયુર ચાવડા મો. ૯૯૭૮૪ ૦૫૦૭૦,                નાયબ પોેલીસ અધિક્ષક એમ.કે. રાણા મો. ૯૭૨૬૦ ૦૦૧૫૦,                                                          પી.આઈ. એસ.એસ. પવાર મો. ૯૪૨૬૮ ૩૧૧૯૯,           પોલીસ કંટ્રોલ રૂમ ગાંધીનગર ફોન નં. ૦૭૯ ૨૩૨૧૦૧૦૮, ફોન ૨૩૨૧ ૦૯૧૪ ઉપર સંપર્ક સાધવા જણાવાયુ છે.

Related posts

અમદાવાદ એર ઇન્ડિયા AI171 પ્લેન દુર્ઘટનામાં Ex. એર ઇન્ડિયા એર ટ્રાન્સપોર્ટ લિમિટેડ ના કર્મચારી પણ થયા ઘાયલ, રિટાયર્ડ થયા બાદ પણ કંપનીએ સાથન છોડ્યો 

Ahmedabad Samay

પી.એફ.માં વધારે રૂપિયા જમા કરાવીને ટેકસ બચાવતા લોકોને બજેટમાં મોટો ફટકો

Ahmedabad Samay

ભારત ના પ્રથમ મહિલા જાદુગર મેરીગોલ્ડ મંદાકિની મહેતાજી એ શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવ્યુ

Ahmedabad Samay

ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળ્યા, ગૃહ મંત્રી અમિત શાહ અને CM ભુપેન્દ્ર પટેલ ૧૪૬મી રથયાત્રામાં ઉપસ્થિત રહ્યા

Ahmedabad Samay

ભાજપમાં નરહરિ અમીન સહિત ૦૩ બેઠક મેળવી જ્યારે કોંગ્રેસ ને ફક્ત ૦૧ બેઠક

Ahmedabad Samay

120 ખલાસી અને 19 મંદિરના સંતોના RT PCR ટેસ્ટ કરવામા આવ્યા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો