March 23, 2026
ગુજરાત

તામિલનાડુમાં પરપ્રાંતીયો પર અત્યાચારની ઘટના આવી સામે, હિન્દીભાષા બોલતા ૧૨ જેટલા લોકોને મોતના ઘાટ ઉતાર્યા

તમિલનાડુમાં અન્ય ભાષા બોલતા લોકોને જીવને જોખમ, તમિલનાડુમાં હિન્દીભાષા બોલતા ૧૨ જેટલા મજૂરોને શોધી શોધીને કાઢી એક રૂમમાં પુરી ગળે ફાંસી આપી દીધી, ૧૨ મજૂરોની નિર્મમ હત્યા કરી દેવામાં આવી છે,

તમિલનાડુમાં નોકરી કરવા માટે અન્ય રાજ્યમાંથી  આવતા પરપ્રાંતીયઓ ને અનેક વાર હેરાન પરેશાન કરવામાં આવે છે, તેમને શારિરીક હાનિ પોહચાડવામાં આવે છે હત્યા કરવામાં આવે છે.

ઉત્તર ભારતીય વિકાસ પરિષદ દ્વારા ઉપરોક્ત હિંસાની સખત નિંદા કરે છે અને ભારત સરકારને તામિલનાડુ સરકારને બરખાસ્ત કરવા અને રાષ્ટ્રપતિ શાસન લાદવાની માંગ કરે છે. ઉત્તર ભારતીય વિકાસ પરિષદ ભારત સરકારને કામદારોને સુરક્ષા અને ન્યાય આપવા માટે દરેક રાજ્યમાં હિન્દીભાષી શ્રમ આયોગની સ્થાપના કરવાની માંગ કરવામાં આવી છે.

ઉત્તર ભારતીય વિકાસ પરિષદ  દ્વારા તામિલનાડુ સરકાર અને ભારત સરકારને અપીલ કરવામાં આવી છે કે હિંસા આચરનારા બદમાશોની તાત્કાલિક ધરપકડ કરે અને તેમને મૃત્યુદંડની સજા આપે અને પીડિત પરિવારને પચીસ લાખ રૂપિયાની આર્થિક સહાય આપે.

Related posts

અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ દ્વારા ભવ્ય સન્માન સમારોહ કરાયું

Ahmedabad Samay

કરણી સેના દ્વારા લૂઆરા ગામ ની ઘટના અને મુદ્રા, ક્ચ્છ ની ઘટના સંદર્ભે કલેક્ટર અને મામલતદાર શ્રી ને આવેદન પત્ર અપાશે

Ahmedabad Samay

શ્રી રામ કુટિર ફ્લેટ ખાતે દેશી ગાયના છાણાથી વૈદિક હોળી પ્રગટાવી

Ahmedabad Samay

સાધુ-સંતોએ સ્વામિનારાણના સંતોના કાર્યક્રમમાં ન જવા શપથ  લીધા છે.

Ahmedabad Samay

ગણેશ મહોત્સવમાં મહત્તમ ૪ ફુટની તથા ઘરમાં ૨ ફુટની મૂર્તિઓની સ્થાપના કરી શકાશે. ગણેશ મહોત્સવની મહત્વની બાબતો

Ahmedabad Samay

નરસિંહ મહેતા યુનિ.ની સિન્ડિકેટ બેઠકને એબીવીપી કાર્યકરો દ્વારા રોષભેર ઘેરાવ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો