May 10, 2026
ગુજરાત

ગુરુકુળ એજ્યુકેશન અને ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રંગોળી સ્પર્ધા યોજાઇ

કોરોના ધીમો પડયા બાદ ધીમે ધીમે સ્કૂલો શરૂ કરવામાં આવી છે પરંતુ કોરોનાની બીકને કારણે બાળકોની સંખ્યા ઓછી જોવા મળી રહી છે, તેવામાં સ્કૂલમાં આવતા બાળકોને સારું ભણતર કરે તે માટે  પ્રોત્સાન આપવાની જરૂર છે.

બાળકોને પ્રોત્સાહન મળે તે માટે ગુરુકુળ એજ્યુકેશન અને ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત,નાના ચિલોડા અમદાવાદ ખાતે,ધોરણ:૯ થી ૧૨ મા રંગોળી સ્પર્ધા યોજાઇ હતી જેમાં પ્રથમ નંબર ધોરણ ૧૦ ની વિદ્યાર્થિની ઠાકોર પાયલ અને દ્વિતીય નંબર વાઘેલા નિયતીને મેળવેલ છે,જેઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતું.

Related posts

કુબેરનગર વોર્ડમાં ચોંકાવનારું પરિણામ ભાજપ 02, કોંગ્રેસ 02, જીતના દાવેદાર નેતા નિકુલસિંહ અને ગિરિવર શેખાવાતની હાર

Ahmedabad Samay

“રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ” નું લોકાર્પણ કરાયું

Ahmedabad Samay

લોકડાઉન માં ફસાયેલા લોકોને વતન વાપસી માટે રેલવે યાત્રા નો ખર્ચ કોંગ્રેસ સરકાર ઉઠાવશે : સોનિયા ગાંધી

Ahmedabad Samay

ધીરેશ ટી શાહને લાયન્સ ઈન્ટરનેશનલ પ્રેસીડેન્ટનો એમ્બેસેડર ઓફ ગુડવીલ એવોર્ડ

Ahmedabad Samay

વસ્ત્રાલમાં આવેલ રઘુલીલા રેસીડેન્સી તરફથી સેના ના જવાનોનું સન્માન કરવામાં આવ્યું

Ahmedabad Samay

રાજકોટના મુસાફરો માટે ખુશીના સમાચાર: રાજકોટ રેલ્વે સ્ટેશનનું થશે રિ-ડેવલપમેન્ટ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો