March 25, 2026
ગુજરાત

ગુરુકુળ એજ્યુકેશન અને ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રંગોળી સ્પર્ધા યોજાઇ

કોરોના ધીમો પડયા બાદ ધીમે ધીમે સ્કૂલો શરૂ કરવામાં આવી છે પરંતુ કોરોનાની બીકને કારણે બાળકોની સંખ્યા ઓછી જોવા મળી રહી છે, તેવામાં સ્કૂલમાં આવતા બાળકોને સારું ભણતર કરે તે માટે  પ્રોત્સાન આપવાની જરૂર છે.

બાળકોને પ્રોત્સાહન મળે તે માટે ગુરુકુળ એજ્યુકેશન અને ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત,નાના ચિલોડા અમદાવાદ ખાતે,ધોરણ:૯ થી ૧૨ મા રંગોળી સ્પર્ધા યોજાઇ હતી જેમાં પ્રથમ નંબર ધોરણ ૧૦ ની વિદ્યાર્થિની ઠાકોર પાયલ અને દ્વિતીય નંબર વાઘેલા નિયતીને મેળવેલ છે,જેઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતું.

Related posts

અમદાવાદના સરસપુર વિસ્તારમાં આવેલી 400 વર્ષ જૂની મંસા મસ્જિદનો એક ભાગ રોડ પહોળો કરવા માટે તોડી પાડવામાં આવશે

Ahmedabad Samay

લંડનમાં ગુમ થયેલા અમદાવાદના યુવકનો મૃતદેહ 11 દિવસ બાદ થેમ્સ નદીમાંથી મળ્યો, જાણો શું છે સમગ્ર ઘટના

Ahmedabad Samay

સરકારની જનતાને દિવાળી ભેટ, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કર્યો ઘટાડો

Ahmedabad Samay

૨૫ મેં એ થશે ધોરણ.૧૦ નું પરિણામ જાહેર,Whatsapp ના માધ્યમથી જાણી શકાશે પરિણામ

Ahmedabad Samay

દિવાળીમાં લોકોની બેદરકારી વધી અને કોરોના ફરી વકર્યો,આજે છ ઘરના દિવા ઓલવાય

Ahmedabad Samay

અમદાવાદ: હાટકેશ્વર બ્રિજમાં ભ્રષ્ટાચાર મુદ્દે AMC કચેરી બહાર કોંગ્રેસની જનઆક્રોશ રેલી, કાળા કપડા પહેરી બેનરો સાથે વિરોધ પ્રદર્શન

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો