CDS જનરલ બિપિન રાવત અને સેના ના અન્ય અધિકારીઓ નુ હેલિકોપ્ટર ક્રેશ દુર્ઘટનામા નિધન થયુ હતુ,
તે તમામ વીરોને શ્રદ્ધાંજલિ આપવા અમદાવાદમા કુબેરનગરના કોર્પોરેટર નિકુલસિંહ તોમર દ્રારા મેઘાણીનગર વિસ્તારમા કેન્ડલ માર્ચ યોજવામા આવી હતી અને શ્રદ્ધાંજલિ આપવામા આવી હતી.

