ગુજરાતકોરોના કેસ વધતા ૦૮ મહાનગરોમાં રાત્રી કરફ્યુનો સમય લંબાવ્યો by Ahmedabad SamayDecember 24, 2021December 24, 20210 Share1 રાજ્યમાં કોરોનાની પ્રવર્તમાન સ્થિતિના અનુસંધાને 8 મહાનગરોમાં આજથી 25 ડિસેમ્બર શનિવાર થી રાત્રિ કરફ્યુ ના હાલના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. 8 મહાનગરોમાં રાત્રિ કરફ્યુ નો અમલ રાત્રીના 11 થી સવારના 5 વાગ્યા સુધીનો રેહેશે.