February 6, 2026
ગુજરાત

સ્વધા સોસિયલ ફાઉન્ડેશન દ્વારા ધો.૧૦ તથા ૧૨ નાં વિદ્યાર્થીઓ માટે પરીક્ષાનો ભય દૂર કરવા અને કેરિયર માર્ગદર્શન માટે આજ રોજ ચાંદખેડામાં સેમીનારનું આયોજન કરવામાં આવ્યું

સ્વધા સોસિયલ ફાઉન્ડેશન દ્વારા ધો.૧૦ તથા ૧૨મું નાં વિદ્યાર્થીઓ માટે એક્ઝામ ની ભય દૂર કરવા અને કેરિયર માર્ગદર્શન માટે સ્વધા સોસિયલ ફાઉન્ડેશન તરફ થી ૨૭/૦૨/૨૨ નાં રોજ ચાંદખેડામાં એક સેમીનાર યોજવામાં આવ્યો હતો, જેમાં વિદ્યાર્થીઓ માં બોર્ડ એક્ઝામ ની ભય દૂર કરવા તથા ધોરણ ૧૦વીં અને ૧૨મું પાસ થયા પછી નું કેરિયર માર્ગદર્શન આપવા માં આવ્યું હતું.. આ સેમીનાર માં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એ આવ્યા અને માર્ગદર્શન નું લાભ લીધું હતું.. વિદ્યાર્થીઓ માં એમના કેરિયર પ્રત્યે ઘણું ઉત્સાહ જોવા મળ્યો હતો.

સેમીનાર માં Atharv Education,Chandkheda નાં અધ્યક્ષ શ્રી સંદીપ શ્રીવાસ્તવ જી એ વિદ્યાર્થીઓ ને બહુ સરસ રીતે એમના કેરિયર માટે માર્ગદર્શન આપ્યું અને એમને કીધું કે વિદ્યાર્થીઓ નાં માર્ગદર્શિકા માટે એ હંમેશા ઉલબ્ધ છે.. ઉપરોક્ત સેમીનાર માં શ્રી વિશાલ શ્રીવાસ્તવ,શ્રી બી.આર. પાંડે સહિત નાં લોકો હાજર રહ્યા હતા..

Related posts

તાંડવઃ વેબ સિરીઝ સામે અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચનું તાંડવ

Ahmedabad Samay

રાજેન્દ્રસિંહ ધાકરેએ ૨૪ કલાકમાં સૌથી વધુ LIC ની પોલીસ વહેચી ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યું

Ahmedabad Samay

શાળાઓને સવાર પાળીમાં ચલાવવા માટે આદેશ આપવામાં આવ્યો

Ahmedabad Samay

અમદાવાદ કલેક્ટર પ્રવીણા ડી.કે.ના અધ્યક્ષસ્થાને જિલ્લાની સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક મળી

admin

અમદાવાદમાં ચોમાસા પહેલા શિવરંજની ચાર રસ્તા પર મોટો ભૂવો, અત્યાર સુધી 19 ભૂવા પડી ગયા

Ahmedabad Samay

અમદાવાદ – સરકારી સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટમાં 55થી 75 ડિગ્રી વળેલી ખૂંધ સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટના તબીબોએ સર્જરી બાદ પૂર્વવત કરી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો