March 24, 2026
ગુજરાત

ગણેશ પંચ દ્વારા ત્રીજું વાર્ષિક સ્નેહમિલન કાર્યક્રમ યોજવામાં આવ્યું

મરાઠી સમાજના ગણેશ પંચ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ 15 મી ઓગષ્ટના રોજ ત્રીજું વાર્ષિક સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું, કાર્યક્રમમાં સંગીત ખુરશી, ડાન્સ, સીનગીગ અને અન્ય રમોતોનું આયોજન કરવામાં આવ્યું હતું,

સ્પર્ધામાં વિજેતાને ગિફ્ટ વિતરણ પણ કરવામાં આવ્યું હતું,આ કાર્યક્રમમાં ગણેશ પંચ ના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યું હતું

Related posts

અનેક શહેરોમાં કર્ફ્યુનો સમય વધારી સાંજે ૪ થી સવારે ૬ સુધી કરાયો,

Ahmedabad Samay

જૂનાગઢ – ભારે વરસાદના પગલે 750 લોકોનું નીચાણવાળા વિસ્તારથી સ્થળાંતરણ કરવામાં આવ્યું

Ahmedabad Samay

આ વર્ષે સાદગીથી યોજાશે રથયાત્રા, ૫૦ થી ઓછા લોકો રહેશે હાજર

Ahmedabad Samay

ગુજરાતના જાણીતા વરિષ્ઠ પત્રકાર દિલીપભાઈ ગોહિલનું થયું નિધન

Ahmedabad Samay

તાનાશાહી રાજ થી પ્રજા ત્રસ્ત, નેતાજીનો ચૂંટણી તહેવાર સંપન તો કોરોના ફરી વિફર્યો

Ahmedabad Samay

નરોડવિસ્તારમાં આવેલ તુલસી વિવાહ સંસ્થા દ્વારા લગ્ન સમહારો નું આયોજન કરાયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો