June 15, 2026
ગુજરાત

ગણેશ પંચ દ્વારા ત્રીજું વાર્ષિક સ્નેહમિલન કાર્યક્રમ યોજવામાં આવ્યું

મરાઠી સમાજના ગણેશ પંચ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ 15 મી ઓગષ્ટના રોજ ત્રીજું વાર્ષિક સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું, કાર્યક્રમમાં સંગીત ખુરશી, ડાન્સ, સીનગીગ અને અન્ય રમોતોનું આયોજન કરવામાં આવ્યું હતું,

સ્પર્ધામાં વિજેતાને ગિફ્ટ વિતરણ પણ કરવામાં આવ્યું હતું,આ કાર્યક્રમમાં ગણેશ પંચ ના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યું હતું

Related posts

ઇલેક્ટ્રિક વાહન પર સરકાર આપશે સબસીડી

Ahmedabad Samay

છત્રપતિ શિવાજીની ‘વાઘનાખ’ને લંડનથી મહારાષ્ટ્ર લાવવામાં આવ્યું જાણો વાઘનખાનું ઇતિહાસ

Ahmedabad Samay

નરેન્દ્ર મોદીએ ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં નવનિર્મિત ‘સમ્રાટ સંપ્રતિ સંગ્રહાલય’નું ભવ્ય લોકાર્પણ

Ahmedabad Samay

આઇ શ્રી તુલજાભવાની સેવા ટ્રસ્ટ દ્વારા ૪ સ્નેહમિલન અને વિદ્યાથી સન્માન કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું

Ahmedabad Samay

અન્ય રાજ્ય માંથી આવતા લોકોનો છેલ્લા ૭૨ કલાકમાં RTPCR ટેસ્ટ નેગેટિવ હોય તેઓને જ પ્રવેશ અપાશે

Ahmedabad Samay

અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ દ્વારા શસ્ત્ર પૂજા કરવામાં આવી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો