May 25, 2026
ગુજરાત

ગણેશ પંચ દ્વારા ત્રીજું વાર્ષિક સ્નેહમિલન કાર્યક્રમ યોજવામાં આવ્યું

મરાઠી સમાજના ગણેશ પંચ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ 15 મી ઓગષ્ટના રોજ ત્રીજું વાર્ષિક સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું, કાર્યક્રમમાં સંગીત ખુરશી, ડાન્સ, સીનગીગ અને અન્ય રમોતોનું આયોજન કરવામાં આવ્યું હતું,

સ્પર્ધામાં વિજેતાને ગિફ્ટ વિતરણ પણ કરવામાં આવ્યું હતું,આ કાર્યક્રમમાં ગણેશ પંચ ના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યું હતું

Related posts

આત્મનિર્ભર ગુજરાત યોજનાના ફોર્મ બેન્ક માંથી નિઃશુલ્ક મળશે, કોઈ પ્રકારની સિક્યોરિટી ની જરૂરી નહિ.

Ahmedabad Samay

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આવતા મહિનાને ૨૪મીએ જામનગરની મુલાકાત લેશે

Ahmedabad Samay

‛ટચ ધ સ્કાય’ દ્વારા જનતા માટે મહા વેક્સિનેશન કેમ્પનું આયોજન કરાયું. 

Ahmedabad Samay

રાત્રી કર્ફયુનો સમય ઘટાડીને ૯ વાગ્યાના બદલે ૧૦ વાગ્યાથી સવારના ૬ વાગ્યા સુધી કરાયો

Ahmedabad Samay

સુરત: પગાર વધારાની માગ સાથે 500થી વધુ રત્નકલાકારો હડતાળ પર ઉતર્યા, ઉગ્ર આંદોલનની પણ ચીમકી

admin

ડેલ્ટા પ્લસ વેરિએન્ટની ગુજરાતમાં એન્ટ્રી, બે કેસ સુરત અને વડોદરામાં નોંધાયા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો