March 27, 2026
ગુજરાત

ગણેશ પંચ દ્વારા ત્રીજું વાર્ષિક સ્નેહમિલન કાર્યક્રમ યોજવામાં આવ્યું

મરાઠી સમાજના ગણેશ પંચ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ 15 મી ઓગષ્ટના રોજ ત્રીજું વાર્ષિક સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું, કાર્યક્રમમાં સંગીત ખુરશી, ડાન્સ, સીનગીગ અને અન્ય રમોતોનું આયોજન કરવામાં આવ્યું હતું,

સ્પર્ધામાં વિજેતાને ગિફ્ટ વિતરણ પણ કરવામાં આવ્યું હતું,આ કાર્યક્રમમાં ગણેશ પંચ ના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યું હતું

Related posts

અમદાવાદમાં પરત ફરતી વખતે ૭૨ નો RT-PCR ટેસ્ટ જરૂરી

Ahmedabad Samay

હઠીપુરા દૂધ ઉત્પાદક સહકારી મંડળીની વ્યવસ્થાપક કમિટિ સભ્યોની ચૂંટણી યોજાઈ:આદર્શ પેનલના સભ્યોની જીત

Ahmedabad Samay

અમદાવાદના કાલુપુરમાં યુવતીની છેડતી

Ahmedabad Samay

૨૦૨૪ તરફ ન જુઓ, ૨૦૪૭ તરફ જોઈને કામ કરો:પી.એમ મોદી

Ahmedabad Samay

ગુજરાતમાં ૭ મેના રોજ મતદાન અને મત ગણત્રી ૪ જૂને થશે

Ahmedabad Samay

અમદાવાદમાં બની માનવતાને શરમાવે તેવી ઘટના,નવજાત ૦૪ બાળાને ત્યજી દેવાઇ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો