March 26, 2026
ગુજરાતતાજા સમાચાર

શિવા ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી

મહાભારતની રચના વેદ વ્યાસે કરી હતી.એવું કહેવાય છે કે તે ભગવાન ગણેશ દ્વારા વર્ણવવામાં આવ્યું હતું અને તે મહર્ષિ વેદ વ્યાસ દ્વારા લખવામાં આવ્યું હતું. બીજી તરફ અષાઢ પૂર્ણિમાના દિવસે વેદ વ્યાસની જન્મજયંતિને ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે.

ગુરુપૂર્ણિમા નિમિતે કઠવાડામાં આવેલ શિવા ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ દ્વારા ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી, સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા તેમના શિક્ષકો માટે ગુલાબના ફૂલો, ગીફ્ટ અને ગ્રીટિંગ કાર્ડ બનાવવાવી આપવામાં આવ્યું હતું અને શિક્ષકો દ્વારા ગુરુપૂર્ણિમા વિશેની મહિમા જણાવામાં આવી હતી.

Related posts

ગુજરાતની આઇડલ કહેવા લાયક મહિલા પોલીસ એટલે એમ.કે.પટેલ.

Ahmedabad Samay

દેશી બોમ્બ સાથે ક્રાઈમ બ્રાન્ચે એક આરોપીની ધરપકડ કરી

Ahmedabad Samay

ભરૂચ શહેર અને જિલ્લામાં લાકડાંમાં કિલોએ માત્ર 1 રૂપિયાનો વધારો છતાં વેચાણ ઘટ્યું…

Ahmedabad Samay

પ.બંગાળની હિંસક ઘટનાના વિરોધમાં મેઘાણીનગરમાં ધરણા પ્રદશન કરાયું

Ahmedabad Samay

હાર્દિક હુંડિયા થયા દાદા સાહેબ ફાળકે ભારત ગૌરવ સન્માન એવોર્ડથી સમ્માનિત

Ahmedabad Samay

મહાભારતમાં કર્ણની ભૂમિકા ભજવનાર પંકજ ધીરનું અવસાન

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો