June 24, 2026
ગુજરાતતાજા સમાચાર

શિવા ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી

મહાભારતની રચના વેદ વ્યાસે કરી હતી.એવું કહેવાય છે કે તે ભગવાન ગણેશ દ્વારા વર્ણવવામાં આવ્યું હતું અને તે મહર્ષિ વેદ વ્યાસ દ્વારા લખવામાં આવ્યું હતું. બીજી તરફ અષાઢ પૂર્ણિમાના દિવસે વેદ વ્યાસની જન્મજયંતિને ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે.

ગુરુપૂર્ણિમા નિમિતે કઠવાડામાં આવેલ શિવા ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ દ્વારા ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી, સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા તેમના શિક્ષકો માટે ગુલાબના ફૂલો, ગીફ્ટ અને ગ્રીટિંગ કાર્ડ બનાવવાવી આપવામાં આવ્યું હતું અને શિક્ષકો દ્વારા ગુરુપૂર્ણિમા વિશેની મહિમા જણાવામાં આવી હતી.

Related posts

ભૂપેન્દ્રભાઈ પટેલે નવમા વાઇબ્રન્ટ અમદાવાદ નેશનલ બુક ફેર-૨૦૨૪નું ઉદઘાટન કર્યું

Ahmedabad Samay

ત્રણ રાજ્યો માં છૂટછાટ પાછી ખેંચવાની તૈયારી, નિયમો કડક કરવાની તૈયારી માં

Ahmedabad Samay

માસ્ક ન પહેરવા પર હવે ૫૦૦રૂ. દંડ,ગ્રાહક મસાલો ખાઈ થુંકે તો ગલ્લા વાળને ૧૦,૦૦૦રૂ. દંડ

Ahmedabad Samay

કોર્પોરેશન અને પોલીસની સંયુક્ત ડ્રાઈવ, ગેરકાયદેસર પાર્કિંગ મામલે બિલ્ડીંગોને નોટિસો, રોડ પર દબાણો હટાવાયા

Ahmedabad Samay

દારૂની હેરફેર કરવા માટે ઉપયોગમાં લેવામાં આવેલા કોઈ પણ વાહનને જપ્ત કરી હરાજી કરાશે

Ahmedabad Samay

અમદાવાદ ગ્રામ્ય બાવળા દ્વારા પસંદગીના નંબર મેળવવા ઈચ્છતા વાહનમાલિકો માટે યોજાશે ઈ-ઑક્શન શરૂ થશે.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો