June 24, 2026
ગુજરાતતાજા સમાચાર

શિવા ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી

મહાભારતની રચના વેદ વ્યાસે કરી હતી.એવું કહેવાય છે કે તે ભગવાન ગણેશ દ્વારા વર્ણવવામાં આવ્યું હતું અને તે મહર્ષિ વેદ વ્યાસ દ્વારા લખવામાં આવ્યું હતું. બીજી તરફ અષાઢ પૂર્ણિમાના દિવસે વેદ વ્યાસની જન્મજયંતિને ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે.

ગુરુપૂર્ણિમા નિમિતે કઠવાડામાં આવેલ શિવા ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ દ્વારા ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી, સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા તેમના શિક્ષકો માટે ગુલાબના ફૂલો, ગીફ્ટ અને ગ્રીટિંગ કાર્ડ બનાવવાવી આપવામાં આવ્યું હતું અને શિક્ષકો દ્વારા ગુરુપૂર્ણિમા વિશેની મહિમા જણાવામાં આવી હતી.

Related posts

નરોડામાં કોરોના ગાઈડ લાઈન નું સરેઆમ ઉલ્લંઘન, સોડા સોંપ પર લોકોની ભીડ જોતા લાગે કે “ What is Corona ? ”

Ahmedabad Samay

અન્ય રાજ્ય માંથી આવતા લોકોનો છેલ્લા ૭૨ કલાકમાં RTPCR ટેસ્ટ નેગેટિવ હોય તેઓને જ પ્રવેશ અપાશે

Ahmedabad Samay

સ્વદેશી કોવિડ વેક્સિન ટ્રાયલ માટે ગુજરાતની સોલા સિવિલ હોસ્પિટલમાં આવી

Ahmedabad Samay

લોકડાઉન હીરો: ગણેશ વણજારા એન્ડ ગ્રુપ

Ahmedabad Samay

કાલથી સમગ્ર ગુજરાત રાજયમાં ધો.૧૦-૧૨ ની પરીક્ષાનો પ્રારંભ

Ahmedabad Samay

સવારથી લોકો ઇન્જેક્શન લેવા માટે લોકોની લાઈન જોવા મળી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો