August 8, 2026
ગુજરાત

પ્રદિપસિંહજી જાડેજાના પૂજય પિતાશ્રી ભગવતસિંહ સજુભા જાડેજાનું દુઃખદ અવસાન

ગુજરાત રાજ્યના પૂર્વ ગૃહમંત્રી આદરણીય શ્રી પ્રદિપસિંહજી જાડેજાના પૂજય પિતાશ્રી ભગવતસિંહ સજુભા જાડેજાનું તારીખ ૧૧-૧૨-૨૦૨૨ માગશર વદ ત્રીજ રવિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે.

અમદાવાદ સમય સમાચારપત્ર તરફથી ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ આપે છે અને તેમના પરિવાને આ દુઃખની ઘડીમાં ભગવાન તેમને હિંમત આપે તેવી પ્રાથના કરે છે.

Related posts

નિરજસિંહ માનસિંહ તોમરની “બાપુ” સાથે શુભેચ્છા મુલાકાત

Ahmedabad Samay

કોરોના જેવી કપરી પરિસ્થિતિમાં બાલકૃષ્ણ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓની ફી માફ કરાઇ

Ahmedabad Samay

ગુજરાત વરસાદ અપડેટ

Ahmedabad Samay

ચંદ્રની ધૂળના મોડેલ પર આધારીત ચંદ્રની ધૂળ અને જમીનના મિશ્રણમાં ચણાનો લણી શકાય તેવો પાક ઉગાડવામાં સફળતા મેળવી

Ahmedabad Samay

વિદ્યાર્થીઓ ને ટેબ્લેટ વિતરણ કરાશે.

Ahmedabad Samay

અમદાવાદમાં ગુમ થયેલા 3 બાળકો આખરે કાલુપુરથી મળી આવ્યા, જાણો શું હતો મામલો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો