February 6, 2026
ગુજરાત

કોરોના જેવી કપરી પરિસ્થિતિમાં બાલકૃષ્ણ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓની ફી માફ કરાઇ

બાલકૃષ્ણ સ્કૂલ, બાપુનગરના ટ્રસ્ટી શ્રી બી.કે. રાવલે આર્થિક રીતે પછાત અને ગરીબ બાળકોને સંપૂર્ણ ફી માફ કરીને શિક્ષણ ક્ષેત્રે અદભૂત દાખલો બેસાડ્યો છે.

શ્રી બી.કે. રાવલ (ટ્રસ્ટી બાલકૃષ્ણ સ્કૂલ) ને અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી આર.પી.સિંહ બઘેલના હસ્તે અમૂલ્ય સેવા માટે શ્રી સંસ્થાનું પ્રતીક આપીને સન્માનિત કરાયા હતા.


અને દરેક શાળાના મુખ્ય શિક્ષકને કોરોના રોગચાળાને કારણે ફી માફ કરીને આર્થિક રીતે પછાત ગરીબ બાળકોના પરિવારને મદદ કરવા આગળ આવવા જણાવ્યું હતું.

Related posts

૭૦ કિલો ગાંજો સાથે બે શખ્સની અમદાવાદ એસ.ઓ.જી ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ

Ahmedabad Samay

પ્રાંતિજ ના ઝીઝવાની દિકરીએ પતિ સાસુ-સસરા સામે પોલીસ ફરિયાદ કરી

Ahmedabad Samay

કાલે છે મહાશિવરાત્રી, મહાશિવરાત્રીએ આ સમયે પૂજા કરશો તો થઇ જશો ધન્ય. શિવજીની કૃપા વરસા થશે.

Ahmedabad Samay

કોંગ્રેસના ૭૦ જેટલા આગેવાનો “આપ”માં જોડાયા

Ahmedabad Samay

જીસીએસ હોસ્પિટલ દ્વારા બાપુનગરની શ્રીજી સ્કૂલના વિદ્યાર્થીઓ માટે બેઝિક લાઈફ સપોર્ટ ટ્રેનિંગ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું

Ahmedabad Samay

એન્જલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વસ્ત્રાપુર અંધ જન મંડળ ની અંધ મહીલા ઓ સાથે વિશ્વ મહિલા દિનની ઉજવણી કરી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો