March 27, 2026
ગુજરાત

કોરોના જેવી કપરી પરિસ્થિતિમાં બાલકૃષ્ણ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓની ફી માફ કરાઇ

બાલકૃષ્ણ સ્કૂલ, બાપુનગરના ટ્રસ્ટી શ્રી બી.કે. રાવલે આર્થિક રીતે પછાત અને ગરીબ બાળકોને સંપૂર્ણ ફી માફ કરીને શિક્ષણ ક્ષેત્રે અદભૂત દાખલો બેસાડ્યો છે.

શ્રી બી.કે. રાવલ (ટ્રસ્ટી બાલકૃષ્ણ સ્કૂલ) ને અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી આર.પી.સિંહ બઘેલના હસ્તે અમૂલ્ય સેવા માટે શ્રી સંસ્થાનું પ્રતીક આપીને સન્માનિત કરાયા હતા.


અને દરેક શાળાના મુખ્ય શિક્ષકને કોરોના રોગચાળાને કારણે ફી માફ કરીને આર્થિક રીતે પછાત ગરીબ બાળકોના પરિવારને મદદ કરવા આગળ આવવા જણાવ્યું હતું.

Related posts

મહાત્મા ગાંધી લો કોલેજ ખાતે ક્વિઝ કોમ્પિટિશન રાખી માનવ અધિકાર દિનની ઉજવણી કરવામાં આવી

Ahmedabad Samay

અમદાવાદ – એક જ એસજી હાઈવે પર અલગ અલગ સ્પીડના બોર્ડ લગાવ્યા, વાહન ચાલકો અસમંજસમાં, લોકો જોખમમાં

Ahmedabad Samay

‘રામાયણ’ સ્ટાર ભારત પર ચાલુ કરાશે

Ahmedabad Samay

પતિથી કંટાળેલી યુવતીએ ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું

Ahmedabad Samay

અમદાવાદ સ્કૂલ ઓફ એજ્યુકેશન કેમ્પસ દ્વારા ફ્રી મેડિકલ કેમ્પનું અયોજન કરવામાં આવ્યું હતું.

Ahmedabad Samay

TRP ગેમ ઝોનમાં અનેક પરિવારના માસુમ ભૂલકાંઓ દુર્ઘટનાનો ભોગ બન્યા છે, અત્યાર સુધીમાં ૨૬ જેટલા મૃતદેહ મળ્યા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો