રાષ્ટ્રપતિ ભવનના મુગલ ગાર્ડનનું નામ બદલવામાં આવ્યું, મુગલ ગાર્ડન હવે અમૃત ઉદ્યાન તરીકે ઓળખાશે,દેશ આઝાદીનો અમૃત ઉત્સવ મનાવી રહ્યો છે.જેને ધ્યાને લઇ દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન સ્થિત મુગલ ગાર્ડનનું નામ બદલીને અમૃત ઉદ્યાન કરવામાં આવ્યું છે. આ સિવાય જમ્મુ-કાશ્મીરની રાજધાની શ્રીનગરમાં સ્થિત મુગલ ગાર્ડન પણ અમૃત ઉદ્યાન તરીકે ઓળખાશે
