May 11, 2026
દેશતાજા સમાચાર

રાષ્ટ્રપતિ ભવન ખાતે આવેલું ગાર્ડન  હવે અમૃત ઉદ્યાન તરીકે ઓળખાશે

રાષ્ટ્રપતિ ભવનના મુગલ ગાર્ડનનું નામ બદલવામાં આવ્યું, મુગલ ગાર્ડન  હવે અમૃત ઉદ્યાન તરીકે ઓળખાશે,દેશ આઝાદીનો અમૃત ઉત્સવ મનાવી રહ્યો છે.જેને ધ્યાને લઇ દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન સ્થિત મુગલ ગાર્ડનનું નામ બદલીને અમૃત ઉદ્યાન કરવામાં આવ્યું છે. આ સિવાય જમ્મુ-કાશ્મીરની રાજધાની શ્રીનગરમાં સ્થિત મુગલ ગાર્ડન પણ અમૃત ઉદ્યાન તરીકે ઓળખાશે

Related posts

આઇકોનિક ભૂમિકા માટે જાણીતા પીઢ અભિનેતા સતીશ શાહનું ૭૪ વર્ષની વયે નિધન

Ahmedabad Samay

મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે આજે પોતાના પદ ઉપરથી રાજીનામુ આપ્યું

Ahmedabad Samay

ઈન્ડિગોનું ઓપરેશનલ સંકટ યથાવત, કાલે પણ ૧,૦૦૦ આસપાસની ફ્લાઇટસ કેન્સલ થવાની આશંકા,મુસાફરોને રિફંડ આપવાની તૈયાયરી બતાવી

Ahmedabad Samay

“અવકાશયાન પૃથ્વીના પ્રભાવના ક્ષેત્રમાંથી સફળતાપૂર્વક બહાર નીકળી ગયું

Ahmedabad Samay

વડાપ્રધાને સંસદમાં નહીં બોલવાનું વ્રત લઈ લીધું છે. તેથી તેમનું મૌન તોડવા માટે અમારે આ અવિશ્વાસની દરખાસ્ત લાવવી પડી:ગૌરવ ગોગોઈ

Ahmedabad Samay

મહિલા ક્રિકેટ ટીમે ઇતિહાસ રચ્યો, મહિલા ક્રિકેટ ટિમ બની વર્લ્ડ ચેમ્પિયન

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો