March 23, 2026
દેશરાજકારણ

અયોધ્યા એરપોર્ટ હવે ‘મર્યાદા પુરૂષોતમ શ્રીરામ’ એરપોર્ટ તરીકે ઓળખાશે

મંગળવારે કેબિનેટની મહત્વપૂર્ણ બેઠકમાં અયોધ્યા એરપોર્ટનું નામ બદલીને મર્યાદા પુરષોતમ શ્રી રામ એરપોર્ટ અયોધ્યા કરવાના પ્રસ્તાવને મંજૂરી મળી હતી. આ સાથે એરપોર્ટના નામ બદલવા અંગે વિધાનસભામાં પસાર થવાના પ્રસ્તાવના ઠરાવના લેખને પણ મંજૂરી આપવામાં આવી છે. મંત્રીમંડળ દ્વારા મંજૂર કરાયેલ આ ઠરાવ રાજય વિધાનસભા દ્વારા પસાર કરવામાં આવશે અને પ્રસ્તાવ નાગરિક ઉડ્ડયન મંત્રાલયને મોકલવામાં આવશે.
એક તરફ લવ જેહાદ માટે આક્રમક વલણ અપનાવીને આકરી સજાની જોગવાઈ કરી અને બીજી તરફ અયોધ્યા એરપોર્ટનું નામકરણ કરીને યોગી સરકાર એક ઉદાહરણ પૂરું પાડ્યું હોય એવું જણાઈ રહ્યું છે. યોગી આદિત્યનાથની સરકારે રામમંદિરનો પાયો નાંખીને પહેલાથી લોકોના દિલ જીતી લીધા છે

Related posts

Delhi NCR સહિત ઉત્તર ભારતમાં ભૂકંપના આચક અનુભવાય.

Ahmedabad Samay

ખેડૂત આંદોલન ને સમર્થન આપવા અમદાવાદ થી જયમન શર્મા પોહચ્યા દિલ્હી

Ahmedabad Samay

રેમડેસીવીર પાછળના ભાગો ડેકસામેથાસોન પણ એજ કામ કરે છે, સસ્તી અને સરળતાથી દરેક મેડિકલ સ્ટોરમાં ઉપલબ્ધ

Ahmedabad Samay

શહીદ-એ-આઝમ વીર ભગતસિંહ,સુખદેવ,રાજગુરુ ના શહીદ દિન નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી અને  ભગતસિંહ ને ભારત રત્ન આપવા માંગ કરવામાં આવી

Ahmedabad Samay

લોકસભામાં નવો બિલ થયો રજૂ, નાના અપરાધ બદલ કેસ નહિ થાય મળશે માત્ર ચેતવણી મળશે

Ahmedabad Samay

સટ્ટા બજારમાં નવો ટ્રેન્ડ, હવે કોરોના કેસ પર સટ્ટો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો