February 6, 2026
દેશરાજકારણ

અયોધ્યા એરપોર્ટ હવે ‘મર્યાદા પુરૂષોતમ શ્રીરામ’ એરપોર્ટ તરીકે ઓળખાશે

મંગળવારે કેબિનેટની મહત્વપૂર્ણ બેઠકમાં અયોધ્યા એરપોર્ટનું નામ બદલીને મર્યાદા પુરષોતમ શ્રી રામ એરપોર્ટ અયોધ્યા કરવાના પ્રસ્તાવને મંજૂરી મળી હતી. આ સાથે એરપોર્ટના નામ બદલવા અંગે વિધાનસભામાં પસાર થવાના પ્રસ્તાવના ઠરાવના લેખને પણ મંજૂરી આપવામાં આવી છે. મંત્રીમંડળ દ્વારા મંજૂર કરાયેલ આ ઠરાવ રાજય વિધાનસભા દ્વારા પસાર કરવામાં આવશે અને પ્રસ્તાવ નાગરિક ઉડ્ડયન મંત્રાલયને મોકલવામાં આવશે.
એક તરફ લવ જેહાદ માટે આક્રમક વલણ અપનાવીને આકરી સજાની જોગવાઈ કરી અને બીજી તરફ અયોધ્યા એરપોર્ટનું નામકરણ કરીને યોગી સરકાર એક ઉદાહરણ પૂરું પાડ્યું હોય એવું જણાઈ રહ્યું છે. યોગી આદિત્યનાથની સરકારે રામમંદિરનો પાયો નાંખીને પહેલાથી લોકોના દિલ જીતી લીધા છે

Related posts

દિવસના કર્ફયુ માટે હજુ સુધી નિર્ણય લેવાયો નથી

Ahmedabad Samay

આ વર્ષે નાતાલ સુધી તમામ તહેવારો નહી ઉજવાય, ધંધાધારીઓ ને મોટો ફટકો

Ahmedabad Samay

ભોપાલ, ઈંદોર અને જબલપુરમાં ૨૧ માર્ચ રવિવારે સંપૂર્ણ લોકડાઉન

Ahmedabad Samay

બજેટ ની ખાસ વાતો

Ahmedabad Samay

રિપબ્લિકન પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ ફરી બન્યા અમેરિકાના રાષ્ટ્રપતિ

Ahmedabad Samay

ટાઉન પ્લાનિંગના પૂર્વ ચેરમેન ગૌતમ પટેલનું દુઃખદ અવસાન

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો