December 12, 2025
રાજકારણ

ડુંગળી વાવતા ખેડૂતોની માઠી દશા અંગે રાજ્યના કૃષિમંત્રીને પત્ર લખ્યો

ડુંગળી વાવતા ખેડૂતોની માઠી દશા અંગે રાજ્યના કૃષિમંત્રીને પત્ર લખ્યો

ભારતીય કિસાન સંઘના પ્રમુખે કરી ઉચ્ચકક્ષાએ રજૂઆત

રાજ્યમાં ડુંગળી વાવતા ખેડૂતોના હાલ બેહાલ જોવા મળે છે ડુંગળીનું વાવેતર કરતા ખેડૂતોને ખર્ચ જેટલી પણ ઉપજ થતી ના હોય જે મામલે ભારતીય કિસાન સંઘ મોરબીના પ્રમુખે રાજ્યના કૃષિમંત્રીને રજૂઆત કરી છે

ભારતીય કિસાન સંઘ મોરબી જીલ્લા પ્રમુખ જીલેશભાઈ કાલરીયાએ કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલને રજૂઆત કરી જણાવ્યું છે કે ખેડૂતને ડુંગળીનું વાવેતર કરવામાં બીટામણ કરવું, કટા ભરવા, યાર્ડ સુધી પહોંચાડવાનો જે ખર્ચ થાય તે સરભર થાય તેટલા રૂપિયા પણ ડુંગળીમાં ઉપજતા નથી જેથી ડુંગળીનું વાવેતર કરનાર ખેડૂતો આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે ખેડૂતોની દયનીય સ્થિતિનો સરકાર અત્યારે વિચાર નહિ કરે તો ક્યારે કરશે ? તેમ જણાવીને ખેડૂતોના હિતમાં યોગ્ય નિર્ણય કરવા માંગ કરવામાં આવી છે ખેડૂતોને ડુંગળીના યોગ્ય ભાવો મળે તે માટે ઘટતી કાર્યવાહી કરવા કૃષિ મંત્રીને જણાવ્યું છે

રાજ્યમાં ડુંગળી વાવતા ખેડૂતોના હાલ બેહાલ જોવા મળે છે ડુંગળીનું વાવેતર કરતા ખેડૂતોને ખર્ચ જેટલી પણ ઉપજ થતી ના હોય જે મામલે ભારતીય કિસાન સંઘ મોરબીના પ્રમુખે રાજ્યના કૃષિમંત્રીને રજૂઆત કરી છે

Related posts

હાર્દિક પટેલે નવા મંત્રીમંડળ મુદ્દે ભાજપ પર કટાક્ષ કર્યું, કહ્યું ભાજપના નારાજ નેતાઓ માટે કોંગ્રેસના દરવાજા ખુલ્લા છે

Ahmedabad Samay

બિહાર વિધાનસભા ચૂંટણી તારીખો થઇ જાહેર, જાણો નું સંપૂર્ણ સમયપત્રક

Ahmedabad Samay

ગૃહ મંત્રી હર્ષ સંઘવીના હસ્તે કલાકારોને ગૌરવ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે

Ahmedabad Samay

અમદાવાદ: આમ આદમી પાર્ટીને બે દિવસમાં લાગ્યો બીજો મોટો ફટકો, પ્રદેશ ઉપાધ્યક્ષ ભેમાભાઈ ચૌધરીએ છોડ્યો પક્ષ

Ahmedabad Samay

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું ૯૨ વર્ષે થયું નિધન

Ahmedabad Samay

‘શાસક પક્ષ માટે ચીયરલિડર ન બની શકે અધ્યક્ષ’, જગદીપ ધનખડ પર ભડકી કોંગ્રેસ?

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો