August 7, 2026
ગુજરાત

અસારવાના બાળકો પુલવામાં શહીદ થયેલ વીરોને આપી શ્રદ્ધાંજલિ

અમદાવાદના અસારવા વિસ્તારમાં આવેલ હરિપુરા બ્રહ્મચારી ના ડેલામાં રહેતા બાળકો દ્વારા ૧૪ ફેબ્રુઆરીના રોજ વેલેન્ટાઈન ડે ઉજવવાના બદલે શહીદ દિવસ ઉજવાયું હતું અને પુલવામાં શહીદ થયેલ વીર શહીદોને મીણબત્તી પ્રગટાવી ને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

Related posts

અસારવા પૂર્વ કાઉન્સિલર સુમનકંવર રાજપૂત દ્વારા HIV પેશન્ટને કોરોના વેકસીન આપવામાં આવી

Ahmedabad Samay

૭૭ વર્ષીય નટુકાકા તરીકે વિખ્યાત એક્ટર ઘનશ્યામ નાયક કેન્સરની બીમારીના કારણે આજે અવસાન થયું છે.

Ahmedabad Samay

કલાયમેટ ચેન્જના પ્રશ્નોને હલ કરવાના લાંબાગાળાના એકશન પ્લાનને અમલમાં મુકનારૂ ગુજરાત દેશનું પ્રથમ રાજય બનશે

Ahmedabad Samay

કૃષ્ણનગરમા મહિલા બુટલેગર થી જનતા પરેશાન

Ahmedabad Samay

પેહલા કોલેજ ખુલશે ત્યારબાદ શાળા ખુલશે: ભુપેન્દ્રસિંહ ચુડાસમા

Ahmedabad Samay

કોરોના કેસ વધતા અમુક વિસ્તાર ફરી માઈક્રો કન્ટેઇનમેન્ટ જાહેર કરાયા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો