ગુજરાતઅસારવાના બાળકો પુલવામાં શહીદ થયેલ વીરોને આપી શ્રદ્ધાંજલિ by Ahmedabad SamayFebruary 16, 20210 Share2 અમદાવાદના અસારવા વિસ્તારમાં આવેલ હરિપુરા બ્રહ્મચારી ના ડેલામાં રહેતા બાળકો દ્વારા ૧૪ ફેબ્રુઆરીના રોજ વેલેન્ટાઈન ડે ઉજવવાના બદલે શહીદ દિવસ ઉજવાયું હતું અને પુલવામાં શહીદ થયેલ વીર શહીદોને મીણબત્તી પ્રગટાવી ને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.