March 25, 2025
ગુજરાત

જૂનાગઢના જોષીપરા રેલવે ફાટક બંધ થવા સમય રીક્ષા ફસાઈ હોવાની ઘટના બનવા પામી

જુનાગઢ રેલવે સ્ટેશન નજીક જોશીપરા રેલવે ફાટક સવારના સમયે બંધ કરવામાં આવતું હતું ત્યારે પસાર થઈ રહેલ રીક્ષા રેલવે ટ્રેકમાં ફસાઈ જતા થોડીવાર માટે સવ કોઈના શ્વાસ અધર ચડી ગયા હતા તાત્કાલિક હાજર લોકોએ મળી ફસાયેલ રિક્ષા ને હેમખેમ બહાર કાઢી હતી જેના કારણે જાનહાની ટડી છે પરંતુ આવું થવા પાછળ પણ બેદરકારી કોની છે તે અંગે તપાસ થવી જરૂરી છે હજુ બાલાસોર જેવી દુર્ઘટના ન બને તે માટે રેલ તંત્ર એ તકેદારી રાખવી જરૂરી બની છે જૂનાગઢના મધ્યમાં આવેલા ફાટક દરરોજ દિવસ દરમિયાન અનેક વખત બંધ થતા હોય છે ત્યારે વધુ એક વાર અટક બંધ થવાના સમયે આ રીતની ઘટના બનતા લોકોમાં એક ડરનો માહોલ છવાયો છે છેલ્લા ઘણા સમયથી શહેરના મધ્યમાંથી પસાર થતી ટ્રેન ફાટક દૂર કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી રહી છે ત્યારે ફાટક બંધ કરવા સમયે કેટલાક લોકોને ફાટકમાં ફસાવવું ન પડે તે માટે આ રીતે ઉતાવળા પગલાં પણ ભરતા હોય છે જેને કારણે અકસ્માત સર્જવાની ભીતિ રહે છે

Related posts

વર્ષના છેલ્લા સૂર્યગ્રહણની જીવન પર શુ થશે અસર જાણો જાણીતા શાસ્ત્રી શ્રી નિમેષ જોશી દ્વારા

Ahmedabad Samay

કેન્દ્ર સરકાર ના વિવિધ પ્રોજેક્ટ માટે જમીન સંપાદન માં ખેડૂતો સાથે ભાજપ ના આગેવાનો દ્વારા છેતરપિંડી કરાઈ હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસ અગ્રણી સંદીપ માંગરોલા ની રજુઆત

Ahmedabad Samay

રાજકોટવાસીઓની મુશ્કેલી વધી સાંઢીયા પુલ તરફથી માધાપર ચોકડીએ જવા અઢી કિમિનું ચક્કરકાપવું પડશે

Ahmedabad Samay

અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેના દ્વારા ધૈર્યરાજસિંહને ઓનલાઈન ટ્રાન્સફર અને ચેક થી ૪૩૦૦૦૦ રૂપિયા સહાય આપવામાં આવી.

Ahmedabad Samay

અમદાવાદ એરપોર્ટ ઉપર ફરજ બજાવતા બે ક્સ્ટમ્સ સુપ્રિન્ટેન્ડેન્ટની ધરપકડ:

Ahmedabad Samay

” શાંતિલાલ શાહ ” ની પુણ્યતિથિ અને આઝાદી માં જેમનું મહત્ત્વનું યોગદાન રહ્યું છે એવા ચંદ્રશેખર આઝાદને ૨૭ ફેબ્રુઆરીના રોજ શ્રદ્ધાંજલિ આપી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો