January 17, 2026
ગુજરાત

જૂનાગઢના જોષીપરા રેલવે ફાટક બંધ થવા સમય રીક્ષા ફસાઈ હોવાની ઘટના બનવા પામી

જુનાગઢ રેલવે સ્ટેશન નજીક જોશીપરા રેલવે ફાટક સવારના સમયે બંધ કરવામાં આવતું હતું ત્યારે પસાર થઈ રહેલ રીક્ષા રેલવે ટ્રેકમાં ફસાઈ જતા થોડીવાર માટે સવ કોઈના શ્વાસ અધર ચડી ગયા હતા તાત્કાલિક હાજર લોકોએ મળી ફસાયેલ રિક્ષા ને હેમખેમ બહાર કાઢી હતી જેના કારણે જાનહાની ટડી છે પરંતુ આવું થવા પાછળ પણ બેદરકારી કોની છે તે અંગે તપાસ થવી જરૂરી છે હજુ બાલાસોર જેવી દુર્ઘટના ન બને તે માટે રેલ તંત્ર એ તકેદારી રાખવી જરૂરી બની છે જૂનાગઢના મધ્યમાં આવેલા ફાટક દરરોજ દિવસ દરમિયાન અનેક વખત બંધ થતા હોય છે ત્યારે વધુ એક વાર અટક બંધ થવાના સમયે આ રીતની ઘટના બનતા લોકોમાં એક ડરનો માહોલ છવાયો છે છેલ્લા ઘણા સમયથી શહેરના મધ્યમાંથી પસાર થતી ટ્રેન ફાટક દૂર કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી રહી છે ત્યારે ફાટક બંધ કરવા સમયે કેટલાક લોકોને ફાટકમાં ફસાવવું ન પડે તે માટે આ રીતે ઉતાવળા પગલાં પણ ભરતા હોય છે જેને કારણે અકસ્માત સર્જવાની ભીતિ રહે છે

Related posts

અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેના વિરમગામ દ્વારા ધૈર્યરાજસિંહને મદદરૂપ થવા મુહિમ ચલાવાઇ

Ahmedabad Samay

આઇ શ્રી તુળજાભાવની સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા અનુસૂચિત જનજાતિ વિકાસ મંત્રી શ્રી પ્રદીપ પરમાર સાહેબ સાથે શુભેચ્છા મુલાકાત કરી

Ahmedabad Samay

સરકારની જનતાને દિવાળી ભેટ, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કર્યો ઘટાડો

Ahmedabad Samay

અમદાવાદ – રથયાત્રામાં સુરક્ષાને લઈને પોલીસની તડામારા તૈયારી, ડ્રોનથી સર્વેલન્સ

Ahmedabad Samay

ગુજરાતના રાજકરણમાં વધુ એક ઝટકો, કેસૂબાપા નું નિધન

Ahmedabad Samay

વલસાડ જિલ્લા પોલીસે 4 કલાકની તપાસ બાદ બાળકીનું અપહરણ કરનાર આરોપીને ઝડપી પાડ્યો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો