March 23, 2026
ગુજરાત

આરોગ્ય વિભાગ અને શિક્ષણવિદોની સલાહ બાદ 1 થી 5 ધોરણ પ્રાથમીક શાળામાં શરૂ થશે

રાજ્ય કોર કમિટીની બેઠકમાં આરોગ્ય વિભાગ અને શિક્ષણવિદોની સલાહ બાદ 1 થી 5 ધોરણ પ્રાથમીક શાળામાં શરૂ થશે તેમ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા કહ્યું છે. આ પહેલા કોલેજ પછી 10 થી 12 અને ગયા અઠવાડિયામાં 6,7,8 ખોલવામાં અમે સફળ રહ્યાં હોવાનું પણ શિક્ષણમંત્રીએ કહ્યું છે.

શાળામાં વાલીઓએ બાળકોને મોકલ્યા છે અને શિક્ષકો પણ બાળકોને ભણાવવાને લઇને ઉત્સાહિત છે. હવે પછીના તબક્કામાં કોર કમિટીની બેઠકમાં 1 થી 5 ધોરણ શાળાઓ દ્વારા શરૂ કરવાનું વિચારી રહ્યાનું શિક્ષણમંત્રીએ જણાવ્યું છે. તેમણે જણાવ્યું કે આ મામલે આરોગ્ય અને શિક્ષણ વિદોની સલાહ બાદ અમે પ્રાથમીક શાળા શરૂ કરીશું.

Related posts

છૂટ છાટ સાથે મીની લોકડાઉન લંબાય તેવી શક્યતા, સાંજે નિર્ણય લેવાશે

Ahmedabad Samay

NEWS UPDATE @1PM

Ahmedabad Samay

ભાવનગરના શ્રી દક્ષિણામૂર્તિ બાલમંદિરનો સાંસ્કૃતિક કાર્યક્રમ “આનંદોત્સવ” યોજાયો . .

Ahmedabad Samay

કોરોના કેસ વધતા અમુક વિસ્તાર ફરી માઈક્રો કન્ટેઇનમેન્ટ જાહેર કરાયા

Ahmedabad Samay

અમદાવાદ: વસ્ત્રાપુરમાં 13 વર્ષના બાળકનું કચડાઈને મોત, ટક્કર મારનાર વાહન ચાલક સ્થળ પરથી ફરાર

Ahmedabad Samay

અંબાજી ફોરેસ્ટ ખાતે જમીન ખાલી કરાવવા ગયેલ પોલીસ અને અન્ય અધિકારીઓ પર તીર-કામઠા દ્વારા હુમલો કરાયો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો