March 12, 2026
ગુજરાત

મરાઠી સમાજના શ્રી તુળજાભવાની સેવા ટ્રસ્ટ દ્વારા સમાજના વિદ્યાર્થીઓ માટે પ્રોત્સાહન કાર્યક્રમ યોજાયો

આજ રોજ મરાઠી સમાજના આઇ શ્રી તુલજાભવાની સેવા ટ્રસ્ટ દ્વારા સમાજના વિદ્યાર્થીઓ માટે પ્રોત્સાહન કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્યુ હતુ,

કાર્યક્રમની શરૂઆત સમાજના ધર્મ ગુરુ શ્રી પંદિરકર મહારાજના હસ્તે પૂજા અર્ચના કરી તેમના આશીર્વાદ લઇ શરૂઆત કરવામા આવ્યુ હતુ, https://youtu.be/TmSZbEWR6Igઆ કાર્યક્રમમા સમાજના સૌ બંધુઓ અને વિદ્યાર્થીઓએ ઉષ્માભેર ભાગ લીધો હતો અને સમાજના લોકો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા,

કાર્યક્રમમા વિદ્યાર્થીઓને નોટ બુક, કમપાસ, પેન-પેન્સિલ, રાઇટિંગ પેડ,પાણીની બોટલ, લંચબબોક્સ, ટ્રોફી, સર્ટિફિકેટ ફોલ્ડર અને સન્માન પત્ર આપવામા આવ્યુ હતુ, વધુમા બાળકોના ઉજ્જવળ ભવિષ્યમાટે સમાજના શિક્ષક વર્ગ વિજય દેવલેકરે અને દિપક સાવંત દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામા આવ્યુ હતુ,

ટ્રસ્ટના કાર્યકરો દ્વારા સમાજના તમામ બંધુઓનો આભાર વ્યક્ત કર્યો હતો અને સમાજના તમામ બંધુઓને ટ્રસ્ટમા જોડાવાની અપલી કરી હતી સમાજને એકજૂઠ થવાની અપલી કરવામા આવી હતી.

 

Related posts

કોરોનાની સ્થિતી કાબુમાં ન આવે ત્યાં સુધી રાત્રી કર્ફ્યૂ યથાવત

Ahmedabad Samay

કુબેરનગર વોર્ડમાં ફરી કાઉન્ટ થતા ઇલેક્શનના પરિણામમાં આવ્યો બદલાવ,ફરી કાઉન્ટ કરતા ગીતાબા ચાવડા થયા વિજય

Ahmedabad Samay

પેટ્રોલ અને ડીઝલ બાદ હવે તેલ થયું સસ્તું

Ahmedabad Samay

રાજકોટમાં પઠાણી ઉઘરાણીનાં ત્રાસથી હરી વેપારીને કરી આત્મહત્યા: નરાધમોને સજા ન મળે ત્યાં સુધી પરિવાર દ્વારા મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર

Ahmedabad Samay

ત્રીજી સંભવિત લહેરને લઈને તંત્રની સાથે સ્મશાન ગૃહો પણ તૈયાર

Ahmedabad Samay

૧૧૬ જેટલા ASI ને PSI તરીકે આપ્યું પ્રમોશન

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો