March 25, 2025
ગુજરાત

મરાઠી સમાજના શ્રી તુળજાભવાની સેવા ટ્રસ્ટ દ્વારા સમાજના વિદ્યાર્થીઓ માટે પ્રોત્સાહન કાર્યક્રમ યોજાયો

આજ રોજ મરાઠી સમાજના આઇ શ્રી તુલજાભવાની સેવા ટ્રસ્ટ દ્વારા સમાજના વિદ્યાર્થીઓ માટે પ્રોત્સાહન કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્યુ હતુ,

કાર્યક્રમની શરૂઆત સમાજના ધર્મ ગુરુ શ્રી પંદિરકર મહારાજના હસ્તે પૂજા અર્ચના કરી તેમના આશીર્વાદ લઇ શરૂઆત કરવામા આવ્યુ હતુ, https://youtu.be/TmSZbEWR6Igઆ કાર્યક્રમમા સમાજના સૌ બંધુઓ અને વિદ્યાર્થીઓએ ઉષ્માભેર ભાગ લીધો હતો અને સમાજના લોકો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા,

કાર્યક્રમમા વિદ્યાર્થીઓને નોટ બુક, કમપાસ, પેન-પેન્સિલ, રાઇટિંગ પેડ,પાણીની બોટલ, લંચબબોક્સ, ટ્રોફી, સર્ટિફિકેટ ફોલ્ડર અને સન્માન પત્ર આપવામા આવ્યુ હતુ, વધુમા બાળકોના ઉજ્જવળ ભવિષ્યમાટે સમાજના શિક્ષક વર્ગ વિજય દેવલેકરે અને દિપક સાવંત દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામા આવ્યુ હતુ,

ટ્રસ્ટના કાર્યકરો દ્વારા સમાજના તમામ બંધુઓનો આભાર વ્યક્ત કર્યો હતો અને સમાજના તમામ બંધુઓને ટ્રસ્ટમા જોડાવાની અપલી કરી હતી સમાજને એકજૂઠ થવાની અપલી કરવામા આવી હતી.

 

Related posts

AIMIM પાર્ટીના ઓવૈસીનો અમદાવાદમાં ભવ્ય સ્વાગત

Ahmedabad Samay

રાજ્યમાં ભાજપના નવા પ્રદેશ પ્રમુખ તરીકે સી. આર. પાટીલ નિમણુંક

Ahmedabad Samay

સરકારી બેન્કોને ખાનગીકરણ કરવાના વિરોધમાં બેંક કર્મીઓ દ્વારા બીજા દિવસે પણ વિરોધ કરાયો

Ahmedabad Samay

આવી રીતે જાણો આપણી ઇમ્યુનિટી સારી છે કે ખરાબ અને એના ઉપાય

Ahmedabad Samay

GTUમાં કાયમી પરીક્ષા નિયામકની માગ કરવામાં આવી, ઘણા સમયથી કાયમી ભરતી નથી થઈ

Ahmedabad Samay

ફિલ્મ ‘અકસ્માત કે કાવતરું ગોધરા’ બની છે, જેનું ટીઝર આજે લોન્ચ કરવામાં આવ્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો