November 17, 2025
Other

શ્રી પૂજ્ય તનસિંહજી જન્મ શતાબ્દિ વર્ષ અને શ્રી ક્ષત્રિય યુવક સંઘ ના ૭૮ માં સ્થાપના દિન ઉજવણી અંગે બેઠક યોજાઇ

શ્રી ક્ષત્રિય યુવક સંઘ ના સંસ્થાપક શ્રી પૂજ્ય તનસિંહ જી જન્મ શતાબ્દિ વર્ષ અને શ્રી ક્ષત્રિય યુવક સંઘ ના ૭૮ માં સ્થાપના દિન ઉજવણી તા-22-12-2023 ને શુક્રવાર ના રોજ સાંજે 6/00 વાગે રાજપાટ પાર્ટી પ્લોટ દાસ્તાન ફાર્મ ની બાજુમાં સરદાર પટેલ રીંગરોડ નીકોલ-નરોડા અમદાવાદ  ખાતે સ્નેહમિલન સમારોહ ના આમંત્રણ બાબતે રાજપૂત સમાજ ના ભાઈઓ ની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું,જેમાં મોટી સંખ્યામાં સભ્યો હાજર રહ્યા હતા.

Related posts

અધર્મ માં ધર્મ, જાણો અધર્મ માં છુપાયેલો ધર્મ( સ્પીકર : વિજય કોતાપકર)

Ahmedabad Samay

ખુશ રહેવાની ફોર્મ્યુલા

Ahmedabad Samay

આ વખતે કોંગ્રેસના ‘ચાણક્ય’ અશોક ગેહલોતની ચતુરાઈના કારણે ભાજપનું મિશન 25 અધૂરું રહી શકે છે.

Ahmedabad Samay

સુરત ખાતે આયોજિત કરાટે કોમ્પિટિશનમાં ચેમ્પયનસ કરાટે એકેડેમી માથી બાળકો એ અલગ અલગ કેટેગરીમાં વિજય બન્યા

Ahmedabad Samay

બેઠક રહી નિષ્ફળ,પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ્દ કરવા પર ક્ષત્રિય સંગઠનો અડગ રહ્યા

Ahmedabad Samay

અખાડાઓના સંતો અને નાગા સાધુઓએ પોતપોતાના શિબિરોમાં પાછા ફરવાની તૈયારી શરૂ કરી દીધી છે. હવે છ વર્ષ પછી, તેઓ ૨૦૩૧ ના કુંભમાં ફરીથી આવશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો