February 5, 2026
Other

ગિરનાર મહાશિવરાત્રીનો ચાર દિવસીય મેળો આજે અંતિમ ચરણમાં

ગરવા ગિરનારની ગોદમાં મહાશિવરાત્રીનો ચાર દિવસીય મેળો આજે અંતિમ ચરણમાં છે રાત્રે નાગાબાવાઓની રવેડી વાજતે ગાજતે નિકળશે અને મુંગીફૂડમાં આ નાગાસાધુઓ શાહીસ્‍નાન કરશે અને ભવનાથ મહાદેવની મહાઆરતી સાથે મેળાની પૂર્ણાહૂતિ થશે ત્‍યારે પૂણ્‍યનું ભાથુ બાંધવા દેશના ખુણેખુણેથી ભાવિકો ઉમટી પડયા છે. ઉપરોકત તસ્‍વીરમાં મેળામાં ઉમટી પડેલ ભાવિકો અને ધૂણી ધખાવી બેઠેલા સાધુઓ તેમજ ભવનાથ મહાદેવના દર્શન કરતા શ્રધ્‍ધાળુઓ ઉમટી પડ્યા હતા

Related posts

હવે ગેઝેટ ડોક્યુમેન્ટમાં નામ-અટક કે જન્મ તારીખ બદલવા કે સુધારવુ થયું આશાન, જાણો સંપૂર્ણ પદ્ધતિ

Ahmedabad Samay

મીનીલોકડાઉન લંબાવા વિશે સાંજે ચર્ચા,કેન્દ્ર સરકારને સુપ્રીમ કોર્ટ અને ટાસ્કફોર્સે ૧૫ દિવસના લોકડાઉનની ભલામણ કરી

Ahmedabad Samay

સાધ્વીજી મહારાજ ઉપવાસ પર ઉતરવું પડે એવું કામ કોણે કર્યું: હાર્દિક હૂંડિયા

Ahmedabad Samay

અખાડાઓના સંતો અને નાગા સાધુઓએ પોતપોતાના શિબિરોમાં પાછા ફરવાની તૈયારી શરૂ કરી દીધી છે. હવે છ વર્ષ પછી, તેઓ ૨૦૩૧ ના કુંભમાં ફરીથી આવશે

Ahmedabad Samay

ગુમ થયેલ છે.

Ahmedabad Samay

ગુમ થયેલ છે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો