June 10, 2026
Other

ગિરનાર મહાશિવરાત્રીનો ચાર દિવસીય મેળો આજે અંતિમ ચરણમાં

ગરવા ગિરનારની ગોદમાં મહાશિવરાત્રીનો ચાર દિવસીય મેળો આજે અંતિમ ચરણમાં છે રાત્રે નાગાબાવાઓની રવેડી વાજતે ગાજતે નિકળશે અને મુંગીફૂડમાં આ નાગાસાધુઓ શાહીસ્‍નાન કરશે અને ભવનાથ મહાદેવની મહાઆરતી સાથે મેળાની પૂર્ણાહૂતિ થશે ત્‍યારે પૂણ્‍યનું ભાથુ બાંધવા દેશના ખુણેખુણેથી ભાવિકો ઉમટી પડયા છે. ઉપરોકત તસ્‍વીરમાં મેળામાં ઉમટી પડેલ ભાવિકો અને ધૂણી ધખાવી બેઠેલા સાધુઓ તેમજ ભવનાથ મહાદેવના દર્શન કરતા શ્રધ્‍ધાળુઓ ઉમટી પડ્યા હતા

Related posts

PM મોદીએ વખાણ કર્યા તો ગદગદ થયા તેમજેન ઈમના, બોલ્યા – ‘ગુરુજી ને બોલ દિયા, બસ હમ તો ધન્ય હો ગયે.’

Ahmedabad Samay

મહેન્‍દ્ર સિંહ ધોની તેના જૂના લુકમાં એટલે કે લાંબા વાળમાં જોવા મળી રહ્યો છે

Ahmedabad Samay

ઉમંગ સેવા ટ્રસ્ટ દ્વારા દર વર્ષ ની જેમ આ વર્ષે પણ જરૂરીયાતમંદ લોકો મીઠાઈ વહેંચવામાં આવી

Ahmedabad Samay

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષાનો વિગતવાર કાર્યક્રમ જાહેત કરાયું

Ahmedabad Samay

શહેરના તમામ બાગ-બગીચાઓ આગામી આદેશ સુધી બંધ રાખવા નિર્ણય

Ahmedabad Samay

14 એપ્રિલે સાંજે GMDC ગ્રાઉન્ડ પર RSS વડા મોહન ભાગવત સ્વયંસેવકોને સંબોધન કરશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો