February 5, 2026
Other

ગિરનાર મહાશિવરાત્રીનો ચાર દિવસીય મેળો આજે અંતિમ ચરણમાં

ગરવા ગિરનારની ગોદમાં મહાશિવરાત્રીનો ચાર દિવસીય મેળો આજે અંતિમ ચરણમાં છે રાત્રે નાગાબાવાઓની રવેડી વાજતે ગાજતે નિકળશે અને મુંગીફૂડમાં આ નાગાસાધુઓ શાહીસ્‍નાન કરશે અને ભવનાથ મહાદેવની મહાઆરતી સાથે મેળાની પૂર્ણાહૂતિ થશે ત્‍યારે પૂણ્‍યનું ભાથુ બાંધવા દેશના ખુણેખુણેથી ભાવિકો ઉમટી પડયા છે. ઉપરોકત તસ્‍વીરમાં મેળામાં ઉમટી પડેલ ભાવિકો અને ધૂણી ધખાવી બેઠેલા સાધુઓ તેમજ ભવનાથ મહાદેવના દર્શન કરતા શ્રધ્‍ધાળુઓ ઉમટી પડ્યા હતા

Related posts

પાકિસ્તાનની વધુ એક મેચને લઈને હોબાળો, વર્લ્ડ કપના શેડ્યૂલ પર ફરીથી તોળાઈ રહ્યો ખતરો

Ahmedabad Samay

અમદાવાદના ઠક્કરનગર વિસ્તારમાં વિકાસના કાર્ય પ્રગતિપર

Ahmedabad Samay

Skin Care Tips: વરસાદની ઋતુમાં આ રીતે તમારી તૈલી અને ચીકણી ત્વચાની સંભાળ રાખો

Ahmedabad Samay

અમદાવાદ – વસુધા વંદન કાર્યક્રમમાં કુલ 21,000થી વધુ વૃક્ષોનું વાવેતર કરાયું

Ahmedabad Samay

બ્લોસમ ઈવેન્ટ ગ્રુપ દ્વારા પ્રીન્યૂ ઈયર લેસિવેશન યોજવામાં આવ્યું,૨૦૦ જેટલી મહિલાઓ કાર્યક્રમમાં જોડાઇ

Ahmedabad Samay

ગુજરાતની રાજનીતિમાં કાલે સૌથી મોટો દિવસ, ક્ષત્રિયાણીઓ આવતીકાલે ગાંધીનગર કમલમ ખાતે જૌહર કરશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો