May 8, 2026
ગુજરાત

રાજપૂત સમાજ દ્વારા ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ના વિદ્યાર્થીઓને પેન અને શુભેચ્છા પત્ર આપવામાં આવ્યા

અમદાવાદ જિલ્લા રાજપૂત સમાજ દ્વારા અને અસારવા રાજપૂત પરિવાર દ્વારા આજ રોજ ભોગીલાલ ની નવી ચાલી ના નાકે જોગણી માતાના મંદિર પાસે અસારવા અમદાવાદ ધોરણ 10 અને ધોરણ 12 ના વિદ્યાર્થીઓને પેન અને શુભેચ્છા પત્ર આપવાનો કાર્યક્રમ ઉપરોક્ત સંસ્થાની ઓફિસે રાખવામાં આવ્યો.

ધોરણ 10 અને 12 માં અભ્યાસ કરતા રાજપુત સમાજના વિદ્યાર્થી ભાઈ બહેનો એ ઉપરોક્ત સ્થળે હાજર રહી પેન અને શુભેચ્છા પત્ર મેળવેલ. આ પ્રસંગે સંસ્થાના ચેરમેન પ્રવીણસિંહ આર દરબાર કૌશિકસિંહ ચૌહાણ કમલેશસિંહ ચાવડા જયદીપસિંહ પરમાર નરેન્દ્રસિંહ ચાવડા તેમજ રાજપૂત સમાજના ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થી ભાઈ બહેનો ઉપસ્થિત આગેવાનોએ પેન અને શુભેચ્છા પત્ર આપી તેઓને બોર્ડની પરીક્ષા સુખરૂપે પૂર્ણ થાય અને તેઓ સારી ટકાવારી મેળવી પાસ થાય એવી શુભેચ્છા પાઠવી હતી.

Related posts

અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો છે.વાવાઝોડા સાથે અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો

Ahmedabad Samay

કિંજલ દવેને જન્મ દિનની હાર્દિક શુભેચ્છા

Ahmedabad Samay

હીરાવાડીમાં મિત્રના ઝઘડામાં સમજાવતા જતા લુખ્ખા તત્વોએ તેને પણ લાકડીઓના મારે હોસ્પિટલ ભેગો કરી દીધો

Ahmedabad Samay

શહેરમાં અવર – જવર કરવા ઉપર ભારે વાહનો માટે નવી ગાઈડલાઈન જાહેર કરાઇ

Ahmedabad Samay

લવ જેહાદ કાયદો ગુજરાતમાં આવશે: સી.એમ. રૂપાણી

Ahmedabad Samay

નરોડા વિસ્તારમાં સ્વચ્છતાનો અભાવ, રામ રાજ્ય પ્રજા દુખીના દ્રશ્યો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો