January 17, 2026
ગુજરાત

રાજપૂત સમાજ દ્વારા ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ના વિદ્યાર્થીઓને પેન અને શુભેચ્છા પત્ર આપવામાં આવ્યા

અમદાવાદ જિલ્લા રાજપૂત સમાજ દ્વારા અને અસારવા રાજપૂત પરિવાર દ્વારા આજ રોજ ભોગીલાલ ની નવી ચાલી ના નાકે જોગણી માતાના મંદિર પાસે અસારવા અમદાવાદ ધોરણ 10 અને ધોરણ 12 ના વિદ્યાર્થીઓને પેન અને શુભેચ્છા પત્ર આપવાનો કાર્યક્રમ ઉપરોક્ત સંસ્થાની ઓફિસે રાખવામાં આવ્યો.

ધોરણ 10 અને 12 માં અભ્યાસ કરતા રાજપુત સમાજના વિદ્યાર્થી ભાઈ બહેનો એ ઉપરોક્ત સ્થળે હાજર રહી પેન અને શુભેચ્છા પત્ર મેળવેલ. આ પ્રસંગે સંસ્થાના ચેરમેન પ્રવીણસિંહ આર દરબાર કૌશિકસિંહ ચૌહાણ કમલેશસિંહ ચાવડા જયદીપસિંહ પરમાર નરેન્દ્રસિંહ ચાવડા તેમજ રાજપૂત સમાજના ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થી ભાઈ બહેનો ઉપસ્થિત આગેવાનોએ પેન અને શુભેચ્છા પત્ર આપી તેઓને બોર્ડની પરીક્ષા સુખરૂપે પૂર્ણ થાય અને તેઓ સારી ટકાવારી મેળવી પાસ થાય એવી શુભેચ્છા પાઠવી હતી.

Related posts

કૃષ્ણનગરમાં અંકુર ઇન્ટરનેશનલ સ્કૂલમાં લાગી ભીષણ આગ

Ahmedabad Samay

મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો અને અખંડ ભારત રાષ્ટ્રવાદી સેવાદળના કાર્યકરો BJP માં જોડાયા

Ahmedabad Samay

શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ સમિતિ દ્વારા રામ મંદિર બનાવવા દરેક હિન્દૂ દ્વારા ભંડોળ એકત્રિત કરી જનભાગીદારી કરાવવામાં આવશે.

Ahmedabad Samay

કોર્પોરેશન અને પોલીસની સંયુક્ત ડ્રાઈવ, ગેરકાયદેસર પાર્કિંગ મામલે બિલ્ડીંગોને નોટિસો, રોડ પર દબાણો હટાવાયા

Ahmedabad Samay

વધુ એક બોગસ ડોકટર ઝડપાયો,રેથલ ગામે ડીગ્રી વગરનો ડોકટર ઝડપાયો

Ahmedabad Samay

અમદાવાદના ખાનપુર ખાતેના ભાજપ કાર્યાલય પર ભાજપે જીતની ઉજવણી કરી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો