November 13, 2025
ગુજરાતરાજકારણ

કુબેરનગર વોર્ડમાં કોંગ્રેસના કાઉન્સિલર દ્વારા રોગ પ્રતિકારક શક્તિ વધારતો ઉકાળાનું વિતરણ કરાયું

Ad

રાજ્યભરમાં રોગચાળો અને મહામારી ચાલી રહી છે જેનું નિષ્ણાતોનું માનવામાં આવી રહ્યું છે કે વ્યક્તિની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોવાના કારણે આ રોગો મોટો પ્રમાણમાં થઇ રહ્યા છે.


તેમાટે કુબેરનગર વોડૅ ના કાઉન્સિલરો શ્રી નિકુલસિહ તોમર શ્રી મતિ ઉર્મિલાબેન પરમાર,શ્રીમતિ કામિનીબેન ઝા અને જેઠાભાઈ પરમાર અને વોડૅ પ્રમુખ શ્રી રવિ રાજપૂત દ્વારા આયુર્વેદ ઉકાળો અને હોમીઓપેથીક ગોળીઓ અને માસ્ક વિતરણ નો કાયૅક્રમ રામેશ્વર ચાર રસ્તા એ રાખેલ હતો,

જેમાં હેલ્થ એન્ડ હોસ્પિટલ કમિટીના ચેરમેન શ્રી ભીખુભાઈ દવે હેલ્થ કમિટી અમદાવાદ શહેર પ્રમુખ યોગશ શાહ ગુજરાત પ્રદેશ મંત્રી બાબુભાઈ રૂપાલા, AICC સેક્રેટરી લત્તાબેન ભાટિયા, પ્રદેશ મંત્રી કલ્પના કોડેકર, બળદેવભાઈ દેસાઈ, મહેશભાઈ લોખંડવાલા, વિશાલ ટાભાણી અને મહિલા પ્રમુખ તારાબેન પરમાર હાજર રહ્યા હતા

Related posts

નરોડા વિસ્તારમાં અશોકભાઈ રાવલની વિશેષ ઉપસ્થિતમાં રામ મંદિર નિધિ સમર્પણનો કાર્યક્રમ યોજાયો.

Ahmedabad Samay

અમદાવાદ ફાયર વિભાગની સરાહનીય કામગીરી – માત્ર ૫૪ દિવસમાં ૨૦૦ થી વધુ લોકોની જિંદગી બચાવી

Ahmedabad Samay

સુરતઃ શહેરના જ્વેલર્સે અયોધ્યાની જેમ ચાંદીથી રામ મંદિરની આબેહૂબ અલગ-અલગ 4 પ્રતિકૃતિ બનાવી, જાણો કિંમત

Ahmedabad Samay

૨૦૨૧ ના શરૂઆતમાં મળશે કોરોના વેકસીન,

Ahmedabad Samay

કોંગ્રેસ દ્વારા ધોરણ ૧૨ પછી શું કરવું તેની માહિતી અને માર્ગદર્શન આપતું પુસ્તક “કારકિર્દીનાં ઉંબરે 2025” જાહેર કર્યું

Ahmedabad Samay

અમદાવાદ: આગામી 5 દિવસમાં અહીં પડશે વરસાદ, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી?

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો