May 7, 2026
ગુજરાતરાજકારણ

કુબેરનગર વોર્ડમાં કોંગ્રેસના કાઉન્સિલર દ્વારા રોગ પ્રતિકારક શક્તિ વધારતો ઉકાળાનું વિતરણ કરાયું

Ad

રાજ્યભરમાં રોગચાળો અને મહામારી ચાલી રહી છે જેનું નિષ્ણાતોનું માનવામાં આવી રહ્યું છે કે વ્યક્તિની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોવાના કારણે આ રોગો મોટો પ્રમાણમાં થઇ રહ્યા છે.


તેમાટે કુબેરનગર વોડૅ ના કાઉન્સિલરો શ્રી નિકુલસિહ તોમર શ્રી મતિ ઉર્મિલાબેન પરમાર,શ્રીમતિ કામિનીબેન ઝા અને જેઠાભાઈ પરમાર અને વોડૅ પ્રમુખ શ્રી રવિ રાજપૂત દ્વારા આયુર્વેદ ઉકાળો અને હોમીઓપેથીક ગોળીઓ અને માસ્ક વિતરણ નો કાયૅક્રમ રામેશ્વર ચાર રસ્તા એ રાખેલ હતો,

જેમાં હેલ્થ એન્ડ હોસ્પિટલ કમિટીના ચેરમેન શ્રી ભીખુભાઈ દવે હેલ્થ કમિટી અમદાવાદ શહેર પ્રમુખ યોગશ શાહ ગુજરાત પ્રદેશ મંત્રી બાબુભાઈ રૂપાલા, AICC સેક્રેટરી લત્તાબેન ભાટિયા, પ્રદેશ મંત્રી કલ્પના કોડેકર, બળદેવભાઈ દેસાઈ, મહેશભાઈ લોખંડવાલા, વિશાલ ટાભાણી અને મહિલા પ્રમુખ તારાબેન પરમાર હાજર રહ્યા હતા

Related posts

આજથી પાંચ મોટા ફેરફાર,આમ જનતાના જીવન પર કરશે અસર

Ahmedabad Samay

મહાભિયાન હાથ ધરાયુ, રાજ્ય સરકારે માર્ગ મરામત મહાઅભિયાન હાથ ધરવામાં આવ્યું.

Ahmedabad Samay

પોરબંદરના શ્રીશારદા વિદ્યામંદિર હાઈસ્કૂલ સીમર ખાતે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની ઉજવણી કરી અંધશ્રદ્ધા નિર્મૂલન અને આરોગ્ય વિશે લોકજાગૃતિ શેરી નાટક યોજાયું

Ahmedabad Samay

નરોડા પાટિયાથી ગેલેક્સી ચાર રસ્તાનો સળંગ 2.5 કિલોમીટરનો ઓવરબ્રિજ બનવાની કામગીરી શરૂ,૨૦૨૫ સુધી તૈયાર થશે બ્રિજ

Ahmedabad Samay

રાજકોટ ખાતે યોજાયેલ ઇન્ટરનેશનલ સ્પોર્ટ કોમ્પિટિશનમાં કરણસિંહ ખેંગારે અને અમિત યાદવ ગોલ્ડમેડલ પ્રાપ્ત કર્યું

Ahmedabad Samay

અમદાવાદ – શહેરી વિસ્તારના ધારાસભ્યોને એક ધારાસભ્ય દિઠ બે કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવાશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો