March 23, 2026
ગુજરાતરાજકારણ

કુબેરનગર વોર્ડમાં કોંગ્રેસના કાઉન્સિલર દ્વારા રોગ પ્રતિકારક શક્તિ વધારતો ઉકાળાનું વિતરણ કરાયું

Ad

રાજ્યભરમાં રોગચાળો અને મહામારી ચાલી રહી છે જેનું નિષ્ણાતોનું માનવામાં આવી રહ્યું છે કે વ્યક્તિની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોવાના કારણે આ રોગો મોટો પ્રમાણમાં થઇ રહ્યા છે.


તેમાટે કુબેરનગર વોડૅ ના કાઉન્સિલરો શ્રી નિકુલસિહ તોમર શ્રી મતિ ઉર્મિલાબેન પરમાર,શ્રીમતિ કામિનીબેન ઝા અને જેઠાભાઈ પરમાર અને વોડૅ પ્રમુખ શ્રી રવિ રાજપૂત દ્વારા આયુર્વેદ ઉકાળો અને હોમીઓપેથીક ગોળીઓ અને માસ્ક વિતરણ નો કાયૅક્રમ રામેશ્વર ચાર રસ્તા એ રાખેલ હતો,

જેમાં હેલ્થ એન્ડ હોસ્પિટલ કમિટીના ચેરમેન શ્રી ભીખુભાઈ દવે હેલ્થ કમિટી અમદાવાદ શહેર પ્રમુખ યોગશ શાહ ગુજરાત પ્રદેશ મંત્રી બાબુભાઈ રૂપાલા, AICC સેક્રેટરી લત્તાબેન ભાટિયા, પ્રદેશ મંત્રી કલ્પના કોડેકર, બળદેવભાઈ દેસાઈ, મહેશભાઈ લોખંડવાલા, વિશાલ ટાભાણી અને મહિલા પ્રમુખ તારાબેન પરમાર હાજર રહ્યા હતા

Related posts

અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ દ્વારા શસ્ત્ર પૂજા કરવામાં આવી

Ahmedabad Samay

અમદાવાદ -150 ટેકનોલોજી સ્ટાર્ટઅપ 24 શૈક્ષણિક સંસ્થાઓને કુલ રૂ. 13 કરોડની ગ્રાન્ટએનાયત કરવામાં આવી

Ahmedabad Samay

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ભારત જોડો યાત્રામાંથી ગુજરાત મુલાકાત દરમિયાન બે રેલીઓ સંબોધશે

Ahmedabad Samay

ગુજરાત યુનિવર્સિટીમાં બિનઅધિકૃત વાહનોને નહીં મળે પ્રવેશ, સ્ટીકર લાગેલું હશે તેને અપાશે પ્રવેશ

Ahmedabad Samay

દાણીલીમડા વોર્ડમાં આજરોજ શ્રી નરહરિ અમીન ઉપસ્થિતિ માં સેવાયજ્ઞ કાર્યક્રમ યોજાયો.

Ahmedabad Samay

વ્યસનીઓ માટે લોકડાઉન ૩.૦ માં રાહતના સમાચાર

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો