May 9, 2026
તાજા સમાચારદેશરાજકારણ

મહારાષ્ટ્ર પર હાથ ધરવામાં આવેલા ‘લોક પોલ’ના તાજેતરના સર્વે અનુસાર, NDAને ત્યાં 115 થી 128 બેઠકો જયારે MVA 141 થી 154 બેઠકો મળી શકે છે

ભારતીય જનતા પાર્ટી (BJP)ની આગેવાની હેઠળના નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ને મહારાષ્ટ્રમાં મોટો ઝટકો લાગી શકે છે. કારણ કે વિધાનસભાની ચૂંટણી પહેલા તાજેતરના સર્વેના પરિણામો સામે આવ્યા છે જે ખૂબ જ ચોંકાવનારા છે.

સર્વે અનુસાર, વિપક્ષી ગઠબંધન મહાવિકાસ અઘાડી (MVA) આગામી રાજ્યની ચૂંટણીમાં NDAને સારા માર્જિનથી હરાવી શકે છે. સીટોનું આ અંતર લગભગ 20 હોઈ શકે છે. મહારાષ્ટ્ર પર હાથ ધરવામાં આવેલા ‘લોક પોલ’ના તાજેતરના સર્વે અનુસાર, NDAને ત્યાં 115 થી 128 બેઠકો મળી શકે છે, જ્યારે મહાવિકાસ અઘાડી (MVA- કોંગ્રેસ, શરદ પવારની NCP અને ઉદ્ધવ ઠાકરેની આગેવાનીવાળી શિવસેના) ગઠબંધન 141-154 બેઠકો જીતી શકે છે

અન્યને પાંચથી 18 બેઠકો મળી શકે છે. વોટ શેરની વાત કરીએ તો એનડીએની વોટ ટકાવારી 38-41%, MVAની 41-44% અને અન્યની 15-18% હોઈ શકે છે. ભારતીય જનતા પાર્ટી (BJP)ની આગેવાની હેઠળના નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ને મહારાષ્ટ્રમાં મોટો ઝટકો લાગી શકે છે. કારણ કે વિધાનસભાની ચૂંટણી પહેલા તાજેતરના સર્વેના પરિણામો સામે આવ્યા છે જે ખૂબ જ ચોંકાવનારા છે.

સર્વે અનુસાર વિપક્ષી ગઠબંધન મહાવિકાસ અઘાડી (MVA) આગામી રાજ્યની ચૂંટણીમાં NDAને સારા માર્જિનથી હરાવી શકે છે. સીટોનું આ અંતર લગભગ 20 હોઈ શકે છે.

મહારાષ્ટ્ર પર હાથ ધરવામાં આવેલા ‘લોક પોલ’ના તાજેતરના સર્વે અનુસાર, NDAને ત્યાં 115 થી 128 બેઠકો મળી શકે છે, જ્યારે મહાવિકાસ અઘાડી (MVA- કોંગ્રેસ, શરદ પવારની NCP અને ઉદ્ધવ ઠાકરેની આગેવાનીવાળી શિવસેના) ગઠબંધન 141-154 બેઠકો જીતી શકે છે .

અન્યને પાંચથી 18 બેઠકો મળી શકે છે. વોટ શેરની વાત કરીએ તો એનડીએની વોટ ટકાવારી 38-41%, MVAની 41-44% અને અન્યની 15-18% હોઈ શકે છે.

Related posts

દિલ્હીના સીએમ ને લાફો મારનાર ના માતાએ કર્યા મોટા ખુલાસા, હાલમાં માનસિક તકલીફ પણ ધરાવે છે. તે ગમે ત્‍યારે ગુસ્‍સો થઇ જાય તો ઘરમાં અમને પણ મારકુટ કરી લેતો જણાવ્યું

Ahmedabad Samay

દિવસમાં ૧૨ કલાક કામ કરનાર વ્યકિતને સપ્તાહમાં ત્રણ રજા મળશે.

Ahmedabad Samay

ભારત – ચીન સીમા પર યુદ્ધના ભણકારા, ત્રણે સેના અલર્ટ પર

Ahmedabad Samay

શાહના નેતૃત્વમાં 1 લાખ 44 હજાર કિલોથી વધુ માદક દ્રવ્યોનો કરવામાં આવ્યો નાશ

Ahmedabad Samay

કેટલાક રાજ્‍યો અને કેન્‍દ્રશાસિત પ્રદેશોમાં, હિન્‍દુઓ પોતે પણ લઘુમતીમાં આવે છે

Ahmedabad Samay

અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ દ્વારા ૨૪ સપ્ટેમ્બર ૨૦૨૨ મા સફળતાપૂર્વક પાચ વર્ષ પૂર્ણ કર્યા બદલ સંમેલનનું આયોજન કરાયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો