March 25, 2026
ગુજરાત

શહીદે-એ-આઝમ વીર ભગતસિંહ ની‌૧૧૭ મી જન્મ જયંતી ને ગૌરવ દિવસ નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી

ભારતના સપૂત વીર ભગતસિંહ નો જન્મ પંજાબના લાયલપુર ગામમાં ૨૮ મી સપ્ટેમ્બર ૧૯૦૭ માં થયો હતો ભારતની આઝાદીમાં માટે ૨૩ વર્ષની યુવાન વયે હસતા-હસતા ફાંસીના માચડે ચઢવાનું પસંદ કર્યું હતું જેમની થકી આપણને આઝાદી મળી અને ભારતની આઝાદીમાં જેમનું મહત્વનું યોગદાન હતુ તેવા શહીદ-એ-આઝમ વીર ભગતસિંહની ૧૧૭ મી જન્મ જયંતી ને માનવ અધિકાર ગ્રુપના પ્રમુખ શ્રી જ્યોર્જ ડાયસ ની આગેવાની હેઠળ જન્મદિનને “ગૌરવ દિન” તરીકે ઉજવવામાં આવી હતી

ખોખરા સર્કલ ખાતે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી કે કેક કાપી જન્મદિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં પૂર્વ મ્યુનિસિપલ કાઉન્સિલર શ્રી જ્યોર્જ ડાયસ,રમેશભાઈ પરમાર,સતનામ સિંહ ડાન્ગ, રમેશ ભીલ, ફેનિલ મેવાડા, પ્રભાતસિંહ રાજપુત, પુષ્પાબેન ડીકોસ્ટા,રમેશ તાવરે,મહેન્દ્ર બીજવા, કૌશિક પ્રજાપતિ,કમલ ભાવસાર,રાજેશ આહુજા,શિવ પૂજન રાજપુત,મહેશ ઝીલ્પે,તુલસીભાઈ વાઘેલા,ગોત્તમ પરમાર, ચીમનભાઈ વાઘેલા વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

Related posts

અમદાવાદ: શનિવારે વરસાદ પડ્યા બાદ રવિવાર સવારે કેટલાક વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ, બપોરે બફારાએ લોકોને હેરાન કર્યા

Ahmedabad Samay

ગુજરાતમાં લોકડાઉન લાગુ પડે તેવી ઉભી થઇ છે : ગુજરાત હાઇકોર્ટના

Ahmedabad Samay

રાજસ્થાનથી મુંબઇ જતા પરિવારને નાના ચિલોડા ખાતે અજાણ્યા શખ્સોએ પરિવાર પર હુમલો કર્યો

Ahmedabad Samay

ઉતરાયણના પર્વને લઈ રાજ્યના ગૃહ વિભાગ તરફથી જાહેરનામું બહાર પાડવામાં આવ્યું

Ahmedabad Samay

જીસીએસ હોસ્પિટલ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી

Ahmedabad Samay

કુબેરનગરના કોર્પોરેટર નિકુલસિંહ તોમરે કેન્ડલમાર્ચ યોજી CDS બિપિન રાવતને આપી શ્રદ્ધાંજલિ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો