May 10, 2026
ગુજરાત

શહીદે-એ-આઝમ વીર ભગતસિંહ ની‌૧૧૭ મી જન્મ જયંતી ને ગૌરવ દિવસ નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી

ભારતના સપૂત વીર ભગતસિંહ નો જન્મ પંજાબના લાયલપુર ગામમાં ૨૮ મી સપ્ટેમ્બર ૧૯૦૭ માં થયો હતો ભારતની આઝાદીમાં માટે ૨૩ વર્ષની યુવાન વયે હસતા-હસતા ફાંસીના માચડે ચઢવાનું પસંદ કર્યું હતું જેમની થકી આપણને આઝાદી મળી અને ભારતની આઝાદીમાં જેમનું મહત્વનું યોગદાન હતુ તેવા શહીદ-એ-આઝમ વીર ભગતસિંહની ૧૧૭ મી જન્મ જયંતી ને માનવ અધિકાર ગ્રુપના પ્રમુખ શ્રી જ્યોર્જ ડાયસ ની આગેવાની હેઠળ જન્મદિનને “ગૌરવ દિન” તરીકે ઉજવવામાં આવી હતી

ખોખરા સર્કલ ખાતે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી કે કેક કાપી જન્મદિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં પૂર્વ મ્યુનિસિપલ કાઉન્સિલર શ્રી જ્યોર્જ ડાયસ,રમેશભાઈ પરમાર,સતનામ સિંહ ડાન્ગ, રમેશ ભીલ, ફેનિલ મેવાડા, પ્રભાતસિંહ રાજપુત, પુષ્પાબેન ડીકોસ્ટા,રમેશ તાવરે,મહેન્દ્ર બીજવા, કૌશિક પ્રજાપતિ,કમલ ભાવસાર,રાજેશ આહુજા,શિવ પૂજન રાજપુત,મહેશ ઝીલ્પે,તુલસીભાઈ વાઘેલા,ગોત્તમ પરમાર, ચીમનભાઈ વાઘેલા વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

Related posts

આજનો મોદીજીનો કાર્યક્રમ:ગાંધીનગરથી દહેગામ સુધી પ્રધાનમંત્રી મોદીનો ભવ્ય રોડ-શો યોજાશે.

Ahmedabad Samay

ઓમિક્રોનનું સંક્રમણ વધતા રાજ્યો થયા સતર્ક

Ahmedabad Samay

ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળ્યા, ગૃહ મંત્રી અમિત શાહ અને CM ભુપેન્દ્ર પટેલ ૧૪૬મી રથયાત્રામાં ઉપસ્થિત રહ્યા

Ahmedabad Samay

રાજ્યમાં ઓક્સિજનની અછત છે તેવામાં નાગલધામ દ્વારા વિનામૂલ્યે ઓક્સિજન રિફિલ કરી આપવામાં આવે છે

Ahmedabad Samay

ચારેય મેટ્રો શહેરોમાંથી રાત્રિ કર્ફ્યુ ઉઠાવી લેવા તૈયારી

Ahmedabad Samay

જાણો આ વર્ષના પ્રથમ સૂર્યગ્રહણની અસર કોણે કેવી રીતે થશે, આ રાશિના માટે છે લાભદાયક

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો