June 24, 2026
ગુજરાત

માં ભારતીના પરમ સપૂત “શ્રી મહારાણા પ્રતાપ જીની” આગામી 485મી જન્મ જયંતિ ના શુભઅવસરની ઉજવણી અર્થે સર્કિટ હાઉસ ખાતે મિટિંગ યોજાઈ

આપણા સનાતન હિન્દૂ ધર્મ માટે જેમણે મુગલો સામે આજીવન સંઘર્ષ કરીને આપણા ધર્મની રક્ષા કરી છે એ હિન્દુઆ સૂર્ય, પરમવીર, માઁ ભારતીના પરમ સપૂત “શ્રી મહારાણા પ્રતાપ જીની” આગામી 485મી જન્મ જયંતિ ના શુભ અવસરે આપણા ધર્મ, સંસ્કૃતિ અને સ્વર્ણિમ ઇતિહાસ માંથી પ્રેરણા મેળવવાના હેતુ થી કર્ણાવતી મહાનગર માં એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવા માટેની બેઠક બોલાવવામાં આવી હતી.

સમાજના  અગ્રણી અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને મિટિંગને સફળ બનાવી હતી,

Related posts

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં 126મું અંગદાન, કિડનીના દાનથી બે લોકોને નવજીવન

Ahmedabad Samay

ક્યાં જાતકો એ કેવી રીતે આજે શિવજીને અભિષેક કરવું જાણો પ્રખ્યાત શાસ્ત્રી શ્રી વિષ્ણુકુમાર રાવલ દ્વારા અમદાવાદ સમય પર

Ahmedabad Samay

પૂર્વી લદ્દાખમાં -૪૦ ડિગ્રીમાં ઓક્સિજનની અછતને લીધે હવાલદાર કુલદીપસિંહ સુરેશસિંહ ભદૌરીયા વીરગતિ પામ્યા

Ahmedabad Samay

અમદાવાદ ક્રાઇમ બ્રાંચની ટીમે સાયલા પાસે થયેલ ચાંદીની લૂંટના એક મહિલા સહિત વધુ ત્રણ આરોપીઓને ઝડપી પાડયા

Ahmedabad Samay

શહેરમાં અવર – જવર કરવા ઉપર ભારે વાહનો માટે નવી ગાઈડલાઈન જાહેર કરાઇ

Ahmedabad Samay

નરોડા નિકોલ વિસ્તારમાં હોમ કોરોન્ટાઇન લોકોમાટે શરૂ કરાઇ મફત ટિફિન સેવા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો