June 15, 2026
ગુજરાત

માં ભારતીના પરમ સપૂત “શ્રી મહારાણા પ્રતાપ જીની” આગામી 485મી જન્મ જયંતિ ના શુભઅવસરની ઉજવણી અર્થે સર્કિટ હાઉસ ખાતે મિટિંગ યોજાઈ

આપણા સનાતન હિન્દૂ ધર્મ માટે જેમણે મુગલો સામે આજીવન સંઘર્ષ કરીને આપણા ધર્મની રક્ષા કરી છે એ હિન્દુઆ સૂર્ય, પરમવીર, માઁ ભારતીના પરમ સપૂત “શ્રી મહારાણા પ્રતાપ જીની” આગામી 485મી જન્મ જયંતિ ના શુભ અવસરે આપણા ધર્મ, સંસ્કૃતિ અને સ્વર્ણિમ ઇતિહાસ માંથી પ્રેરણા મેળવવાના હેતુ થી કર્ણાવતી મહાનગર માં એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવા માટેની બેઠક બોલાવવામાં આવી હતી.

સમાજના  અગ્રણી અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને મિટિંગને સફળ બનાવી હતી,

Related posts

ગરમીનાં કારણે શાહરુખ ખાનને લૂ લાગવાથી ડીહાઇડ્રેશન થતાં KD હોસ્પિટલ લઇ જવામાં આવ્યા

Ahmedabad Samay

સારંગપુરમાં BRTS ટ્રેકમાં AMTS બસ ધૂસી જતા અકસ્માત

Ahmedabad Samay

ઓગસ્ટ માસ થી બાઈક અને કાર થશે સસ્તી, વીમા ના પૈસામાં થશે બચત:ભાવિન પટેલ ( ઇન્સ્યોરન્સ એડવાઇઝર)

Ahmedabad Samay

આ વર્ષે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ચોમાસું ફળિયું: રાજકોટમાં મગફળીનું બે લાખ હેકટરથી વધુ વાવેતર

Ahmedabad Samay

જયમન શર્મા, હાર્દિક પટેલ અને જીગ્નેશ મેવાણી એ દરેક સમાજના અગ્રણીઓ સાથે બેઠક યોજી

Ahmedabad Samay

વડોદરામાં લવ જેહાદના કાયદા હેઠળ પ્રથમ ગુનો નોંધાયો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો