June 24, 2026
ગુજરાત

માં ભારતીના પરમ સપૂત “શ્રી મહારાણા પ્રતાપ જીની” આગામી 485મી જન્મ જયંતિ ના શુભઅવસરની ઉજવણી અર્થે સર્કિટ હાઉસ ખાતે મિટિંગ યોજાઈ

આપણા સનાતન હિન્દૂ ધર્મ માટે જેમણે મુગલો સામે આજીવન સંઘર્ષ કરીને આપણા ધર્મની રક્ષા કરી છે એ હિન્દુઆ સૂર્ય, પરમવીર, માઁ ભારતીના પરમ સપૂત “શ્રી મહારાણા પ્રતાપ જીની” આગામી 485મી જન્મ જયંતિ ના શુભ અવસરે આપણા ધર્મ, સંસ્કૃતિ અને સ્વર્ણિમ ઇતિહાસ માંથી પ્રેરણા મેળવવાના હેતુ થી કર્ણાવતી મહાનગર માં એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવા માટેની બેઠક બોલાવવામાં આવી હતી.

સમાજના  અગ્રણી અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને મિટિંગને સફળ બનાવી હતી,

Related posts

ગુજરાત ટાઇટન્સે નવી જર્સી લોન્ચ કરી

Ahmedabad Samay

કરણી સેના અમદાવાદ શહેર મહામંત્રી નવીનસિંહ દેવડા ૧૦૦ કરતા વધારે યુવાનો સાથે કેસરિયો ખેસ ધારણ કર્યો

Ahmedabad Samay

હાર્દિક હુંડિયા દ્વારા પ્રકાશિત “હાર્દિક ઇન મોદી રાજ” નું કેરીકેચર ત્રિસ્તુતિ સંઘના અખિલ ભારતીય પ્રમુખ શ્રી વાઘજીભાઈ વોરા દ્વારા બહાર પાડવામાં આવ્યું હતું.

Ahmedabad Samay

રક્ષાબંધન નિમિતે ખાનગી બસ સંચાલકોએ ભાડામાં વધારો કરી દીધો

Ahmedabad Samay

અમદાવાદ – મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે મહેશ્વરી સેવા સમિતિ દ્વારા આયોજિત સમૃદ્ધિ ટ્રેડફેર 2023નું ઉદ્ઘાટન

Ahmedabad Samay

સુરતની જેમ અમદાવાદમાં પણ ટ્રાવેલ એસોસિએશને પ્રાઈવેટ લક્ઝરીને લઈને કરી આ માંગ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો