March 26, 2026
ગુજરાત

માં ભારતીના પરમ સપૂત “શ્રી મહારાણા પ્રતાપ જીની” આગામી 485મી જન્મ જયંતિ ના શુભઅવસરની ઉજવણી અર્થે સર્કિટ હાઉસ ખાતે મિટિંગ યોજાઈ

આપણા સનાતન હિન્દૂ ધર્મ માટે જેમણે મુગલો સામે આજીવન સંઘર્ષ કરીને આપણા ધર્મની રક્ષા કરી છે એ હિન્દુઆ સૂર્ય, પરમવીર, માઁ ભારતીના પરમ સપૂત “શ્રી મહારાણા પ્રતાપ જીની” આગામી 485મી જન્મ જયંતિ ના શુભ અવસરે આપણા ધર્મ, સંસ્કૃતિ અને સ્વર્ણિમ ઇતિહાસ માંથી પ્રેરણા મેળવવાના હેતુ થી કર્ણાવતી મહાનગર માં એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવા માટેની બેઠક બોલાવવામાં આવી હતી.

સમાજના  અગ્રણી અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને મિટિંગને સફળ બનાવી હતી,

Related posts

પોલીસ ભરતીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર

Ahmedabad Samay

૩૧ ડીસેમ્બરને લઇ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

Ahmedabad Samay

ગાંધીનગરમાં ચ-6 સર્કલ પાસે બસ અને સ્કૂલવાન વચ્ચે બન્યો ગમખ્વાર અકસ્માત

Ahmedabad Samay

અટલ બ્રિજની સફળતાને જોતા શહેરમાં 130 વર્ષ જૂના એલિસ બ્રિજને ટૂરિસ્ટ સ્પોટ બનાવાશે

Ahmedabad Samay

આરટીઓમાં અત્યાર સુધીમાં અલગ-અલગ ગુનામાં કુલ 200 લાયસન્સ રદ કરાયા

Ahmedabad Samay

રોડ ઉપર પતંગ ઉડાડવા પર પ્રતિબંધ તેમજ ઉડતી પતંગો પકડી પણ શકાશે નહિં

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો