March 25, 2026
ગુજરાત

અમદાવાદની સ્કૂલોમાં કોરોનાએ એન્ટ્રી મારતા શિક્ષણ વિભાગ થયુ સતર્ક

અમદાવાદની સ્કૂલમાં કોરોનાના કેસો આવતા શિક્ષણ વિભાગ સતર્ક થઇ ગયું છે, શિક્ષણ વિભાગે તમામ સ્કૂલોને આપી સૂચના આપી, શિક્ષકોના રસીના 2 ડોઝ લેવાઈ જાય તે સુનિશ્ચિત કરવું અને કોઈ બાળકમાં રોગના ચિન્હો જોવાય તો આરોગ્ય કેન્દ્ર અને DEOને તાત્કાલિક જાણ કરવી.

શિક્ષણ વિભાગે વાલીઓને પણ સૂચના આપી છે કે જો બાળકોમાં લક્ષણ દેખાય તો સ્કૂલે ન મોકલવા અને સ્કૂલોએ ઓફલાઈન સાથે ફરજિયાત ઓનલાઈન શિક્ષણ રાખવુ પડશે.

New up 01

Related posts

ભાડાપત્રકમાં રિક્ષાનું મિનિમમ ભાડું રૂપિયા ૧૫થી વધારીને ૨૦ કરવામાં આવ્યું

Ahmedabad Samay

અમદાવાદ સમય:આજના મુખ્ય સમાચાર

Ahmedabad Samay

ઉત્તર ભારતીય વિકાસ પરિસદ દ્વારા શિવ બારાત સભા અને સ્નેહ મિલન ૨૦૨૬નું આયોજન કરવામાં આવ્યું,

Ahmedabad Samay

ગીતાબા ચાવડા દ્વારા આંગણવાડીના બાળકોને ગણવેશ વિતરણ કરાયું,સુંદર કાર્યભાર બદલ ભાસ્કર ભટ્ટ દ્વારા જનસંપર્ક કાર્ય ખાતે મુલાકાત કરાઇ

Ahmedabad Samay

ભૂપેન્દ્રભાઈ પટેલે નવમા વાઇબ્રન્ટ અમદાવાદ નેશનલ બુક ફેર-૨૦૨૪નું ઉદઘાટન કર્યું

Ahmedabad Samay

કોર કમિટીની બેઠક બાદ રાજય સરકાર આજે નવી કડકમાં કડક ગાઈડલાઈન્સ જાહેર કરી શકે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો