June 27, 2026
ગુજરાત

અમદાવાદની સ્કૂલોમાં કોરોનાએ એન્ટ્રી મારતા શિક્ષણ વિભાગ થયુ સતર્ક

અમદાવાદની સ્કૂલમાં કોરોનાના કેસો આવતા શિક્ષણ વિભાગ સતર્ક થઇ ગયું છે, શિક્ષણ વિભાગે તમામ સ્કૂલોને આપી સૂચના આપી, શિક્ષકોના રસીના 2 ડોઝ લેવાઈ જાય તે સુનિશ્ચિત કરવું અને કોઈ બાળકમાં રોગના ચિન્હો જોવાય તો આરોગ્ય કેન્દ્ર અને DEOને તાત્કાલિક જાણ કરવી.

શિક્ષણ વિભાગે વાલીઓને પણ સૂચના આપી છે કે જો બાળકોમાં લક્ષણ દેખાય તો સ્કૂલે ન મોકલવા અને સ્કૂલોએ ઓફલાઈન સાથે ફરજિયાત ઓનલાઈન શિક્ષણ રાખવુ પડશે.

New up 01

Related posts

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ જોવા ગયેલ IIM ના વિદ્યાર્થીને કોરોના થતા સુપર સ્પ્રેડર બન્યા

Ahmedabad Samay

અકસ્માત કેસ મામલે તથ્ય પટેલ અને પ્રજ્ઞેશ પટેલની જામીન અરજી પર આજે સુનાવણી, મૃતક પરીવારે કરી છે વાંધા અરજી

Ahmedabad Samay

અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલા ગ્રીમ ઓર્કેડના પાંચમાં માળે લાગી ભીષણ આગ,એક યુવતીનું મોત

Ahmedabad Samay

સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ દ્વારા કરમસદ ખાતે ધરણા પ્રદર્શન કરવામાં

Ahmedabad Samay

૧૨ વાગ્યા બાદ સંપૂર્ણ લોકડાઉન ની જાહેરાત થી અફરાતફરી નો માહોલ.

Ahmedabad Samay

અમદાવાદ: સુદાનથી 56 ગુજરાતીઓ આજે અમદાવાદ પહોંચ્યા, ગૃહ રાજ્યમંત્રીએ પુષ્પ આપી સ્વાગત કર્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો