November 18, 2025
અપરાધજીવનશૈલી

સુરતના સૈયદપુરા વિસ્તારમાં કોમી શાંતિ ડહોળાવાની ઘટના સામે આવી છે. મુસ્લિમ સમાજના બે યુવકોએ ગણપતિ મંડપ પર પથ્થર મારો કર્યો

સુરતના સૈયદપુરા વિસ્તારમાં કોમી શાંતિ ડહોળાવાની ઘટના સામે આવી છે. મુસ્લિમ સમાજના બે યુવકોએ ગણપતિ મંડપ પર પથ્થર મારતા મામલો બીચક્યો હતો

રીક્ષામાં આવી ત્રણ યુવકોએ અચાનક ગણપતિ પંડાલ પર પથ્થર ફેંક્યા હતા. ગણપતિ મંડપ પર પથ્થરો ફેંકી બન્ને યુવકોએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો.. જો કે સ્થાનિક લોકોએ બન્ને યુવકોને ઝડપી લીધા હતા અને બન્ને યુવકોને મેથીપાક ચખાડી પોલીસના હવાલે કર્યા હતા.

આ ઘટના બાદ હિન્દુ સમાજના યુવાનોએ સૈયદપુરા પોલીસ ચોકીનો ઘેરાવ કર્યો હતો. દરમ્યાન ધારાસભ્ય કાંતિ બલર પણસ્થળ પર પહોંચ્યા હતા. ધારાસભ્ય કાંતિ બલરે કહ્યું ગણપતિ મંડપ પર પથ્થરમારો કરનાર યુવકોને છોડવામાં નહીં આવે. તેમણે પોલીસ દ્વારા આ યુવકો સામે કાર્યવાહી કરાશે તે બાબતે હિન્દુ સમુદાયના લોકોને આશ્વસ્ત કરી સમજાવવાનો પ્રયાસ કર્યો હતો.”

Related posts

વાયરલ ફીવરના દુખાવાથી છુટકારો મેળવવા માટે અપનાવો આ ઘરેલું ઉપાય

Ahmedabad Samay

પનીર ઉપરાંત ઘણા પૌષ્ટિક વેજિટેરિયન ફૂડ્સ છે, જેમાં પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે

Ahmedabad Samay

હનીટ્રેપમાં ધરપકડ કરાયેલા મહિલા પીઆઇએ ગત મોડી રાત્રે સેનિટાઈઝર પીધુ

Ahmedabad Samay

શું દરરોજ સનસ્ક્રીન લગાવવું જરૂરી છે? જાણો ચહેરા સિવાય અન્ય કયા ભાગો પર કરવો ઉપયોગ

Ahmedabad Samay

એક્સ બોયફ્રેન્ડની સગાઇ તોડવા લગફ્રેન્ડએ મંગેતરના ન્યૂડ ફોટો વાયરલ કર્યા

Ahmedabad Samay

શુ તમે પીઝા બર્ગર જેવા ફાસ્ટ ફૂડનું સેવન વધુ પડતો કરો છો ? તો ભવિષ્‍યમાં તમને ક્રોનિક પાચન કેન્‍સર અને ગંભીર હૃદય રોગ થઈ શકે છે.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો