March 25, 2025
અપરાધજીવનશૈલી

સુરતના સૈયદપુરા વિસ્તારમાં કોમી શાંતિ ડહોળાવાની ઘટના સામે આવી છે. મુસ્લિમ સમાજના બે યુવકોએ ગણપતિ મંડપ પર પથ્થર મારો કર્યો

સુરતના સૈયદપુરા વિસ્તારમાં કોમી શાંતિ ડહોળાવાની ઘટના સામે આવી છે. મુસ્લિમ સમાજના બે યુવકોએ ગણપતિ મંડપ પર પથ્થર મારતા મામલો બીચક્યો હતો

રીક્ષામાં આવી ત્રણ યુવકોએ અચાનક ગણપતિ પંડાલ પર પથ્થર ફેંક્યા હતા. ગણપતિ મંડપ પર પથ્થરો ફેંકી બન્ને યુવકોએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો.. જો કે સ્થાનિક લોકોએ બન્ને યુવકોને ઝડપી લીધા હતા અને બન્ને યુવકોને મેથીપાક ચખાડી પોલીસના હવાલે કર્યા હતા.

આ ઘટના બાદ હિન્દુ સમાજના યુવાનોએ સૈયદપુરા પોલીસ ચોકીનો ઘેરાવ કર્યો હતો. દરમ્યાન ધારાસભ્ય કાંતિ બલર પણસ્થળ પર પહોંચ્યા હતા. ધારાસભ્ય કાંતિ બલરે કહ્યું ગણપતિ મંડપ પર પથ્થરમારો કરનાર યુવકોને છોડવામાં નહીં આવે. તેમણે પોલીસ દ્વારા આ યુવકો સામે કાર્યવાહી કરાશે તે બાબતે હિન્દુ સમુદાયના લોકોને આશ્વસ્ત કરી સમજાવવાનો પ્રયાસ કર્યો હતો.”

Related posts

વૈજ્ઞાનિકોને ડર છે કે  6ઠ્ઠા મહાવિનાશનો સમય પણ આવી પહોચ્ચો

Ahmedabad Samay

E-FIR થી મોબાઈલ ચોરીનો ગુન્હો શામળાજીમાં નોંધાયો, LCBએ અમદાવાદના યુવકને ચોરીના મોબાઇલ સાથે દબોચી લીધો

Ahmedabad Samay

Healthy Tips: 50 પછી મહિલાઓમાં હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ વધે છે, આ 3 રીતે રહો સ્વસ્થ…

admin

૭૦ કિલો ગાંજો સાથે બે શખ્સની અમદાવાદ એસ.ઓ.જી ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ

Ahmedabad Samay

વાયરલ ફીવરના દુખાવાથી છુટકારો મેળવવા માટે અપનાવો આ ઘરેલું ઉપાય

Ahmedabad Samay

અમદાવાદ: ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત સાથે 36 કલાકનો પ્રવાસ કરી માસ્ટર માઇન્ડ કિરણ પટેલને અમદાવાદ લવાયો, આજે કોર્ટમાં રજૂ કરાશે!

admin

એક ટિપ્પણી મૂકો